મનુષ્ય અવતાર ની મજબૂરી
મનુષ્ય અવતાર ની મજબૂરી મજબુરી હોય છે,મનુષ્ય અવતારમાં સાહેબ,નહીં તો રામ વનમાં અનેકૃષ્ણ જેલમાં થોડા જાય….? Also visit our section : જીવન દર્પણ
સોસાઈટીની લગ્નની વાડીની બહાર એક પાડોસી હાથના નોટ લઈને કૈંક લખતા હતા. એક ઓળખીતા આવ્યા એટલે પૂછ્યું: કેમ, જમવા નથી આવવું? ભાઈએ કહ્યું: મને આમંત્રણ નથી, પણ તમે જલ્દી જમી લો. ૫૦ થઇ જાય...
સવાલ : લોકો શા માટે કહે છે કે આશા અમર છે ? કોઈ સાબિત કરીને બતાવો. ગુજ્જુભાઈ : તો સાંભળો આશા અમર છે.અમર પ્રેમ છે.પ્રેમ સાગર છે.સાગર કુંવારો છે.કુંવારો સુખી છે.સુખી ગાયક છે.ગાયક ગાય...
નાળિયેરનું તેલ : એક સ્વાદિષ્ટ અને અદભૂત ઔષધ ગુજજુમિત્રો, હાલમાં મને ડૉ મનીષ આચાર્ય નો એક સુંદર લેખ વાંચવા મળ્યો જેમાં તેઓ સમજાવે છે કે નાળિયેરનું તેલ બહુ ગુણકારી છે. આપણે ત્યાં વર્ષોથી તેનો...
પક્ષી પાસે થી શીખવાના ૧૩ બોધપાઠ ગુજજુમિત્રો, પ્રકૃતિ સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે. અને પ્રકૃતિમાં સમાવેશ થાય છે વૃક્ષો, પક્ષીઓ અને આકાશ, તારાં સૂરજ, ચાંદો, નદી, વરસાદ, પવન અને બીજું ઘણું બધું. આજે હું તમને...
વૈધજી પાસે ગયો અને કીધું કોરોના માટેનો કોઈ કાઢો બતાવો. વૈધજીએ 7 પ્રકારનો “કાઢો” બતાવ્યો. પહેલો- લોકડાઉન ઘરમાં જ કાઢો બીજો- પરિવાર માટે સમય કાઢો ત્રીજો- જરૂરિયાત હોય એટલા જ રૂપિયા બેંકમાંથી કાઢો ચોથો-...
૧૦ નાની અને માર્મિક ગુજરાતી બોધ કથાઓ ગુજજુમિત્રો, આજે હું તમને નાની નાની ૧૦ ગુજરાતી બોધ કથાઓ શેર કરી રહી છું. આ દરેક કથા વાંચ્યા પછી બે મિનિટ માટે વિચાર કરજો કે આપણા જીવનમાં...
હેપી મેરેજ એનિવર્સરી! નહોતી મને તારી પડીકે નહોતી તને મારી પડી આતો તને જોવા આવ્યો ને તું જડીહું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી પછી લગ્નની શહેનાઈ ની આવી ઘડીઆવ્યો હું વાજતે ગાજતે...