ગુજ્જુમિત્રો Blog

ગુરુજી ની સંતવાણી 0

દરિદ્રતા દૂર કરવા વાણિયા એ શું કર્યું? – એક પ્રેરક કથા

દરિદ્રતા દૂર કરવા અને શ્રીમંતાઈ સાચવી રાખવા વાણિયા એ શું કર્યું? – એક પ્રેરક કથા એક મોટા ગામમાં એક ગરીબ વાણિયા નુ ઘર હતુ. વાણિયાની દશા બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે...

પપૈયા ખાવાના ફાયદા 0

પપૈયા ખાવાના ફાયદા જાણશો તો દરરોજ દવા નહીં પપૈયું ખાશો

પપૈયા કે એક રોજીંદુ વપરાતુ સામાન્ય ફળ છે જેના દરેક ભાગો જેવાકે ફળ, બીજ, છાલ, પાન કે મૂળ, દરેક નો ઉપયોગ થકી વિવિધ રોગોના ઉપચારોમાં ઉપયોગી છે. આ લેખ માં પપૈયા ખાવાના ફાયદા જાણશો...

યાદશક્તિ ઓછી થવી 0

૫૦ થી ૮૦ વર્ષના વડીલોના સ્વસ્થ જીવન માટે ઉપયોગી માહિતી

૫૦ થી ૮૦ વર્ષના વડીલોના સ્વસ્થ જીવન માટે ઉપયોગી માહિતી ગુજજુમિત્રો, આજે હું તમને અમુક એવી માહિતી જણાવી રહી છું જે ૫૦ થી ૮૦ વર્ષના વડીલોના સ્વસ્થ જીવન માટે ઉપયોગી નીવડશે. સ્વસ્થ જીવન નું...

રત્નસુંદર સુરીશ્વરજી 0

જીવન માં ધક્કો વાગતા શું છલકાશે? – ચિંતન કરવા યોગ્ય પ્રેરક વિચાર

જીવન માં ધક્કો વાગતા શું છલકાશે? – ચિંતન કરવા યોગ્ય પ્રેરક વિચાર ગુજજુમિત્રો, આજે હું જે પ્રેરક વિચાર લખી રહી છું તેના પર ધ્યાન થી વિચારજો અને જવાબ આપજો. તમારે આ જવાબ બીજા કોઈને...

એક ઘર બનાવ્યું છે 0

ઘરની વહુનું સર ઝૂકે નહીં

ઘરની વહુનું સર ઝૂકે નહીં ઘરની વહુનું સર ઝૂકે નહીંતેવું ઘરનું “બારણું” હોવું જોઈએ, નવજાત શિશુ ના પગથી લાંબુ,ઘરમાં “પારણું” હોવું જોઈએ, સારાં અને ખોટાં કામ જુદાં પાડે,તેવું ઘરમાં એક “ચારણું” હોવું જોઈએ, દાદા-દાદીની...

જીવનની શતરંજ : એક વકીલ સાથે થયેલો હૃદયસ્પર્શી કિસ્સો 1

સગા ભાઈ નો દગો : એક વકીલ સાથે થયેલો હૃદયસ્પર્શી કિસ્સો

જીવનની શતરંજ : એક વકીલ સાથે થયેલો હૃદયસ્પર્શી કિસ્સો રોજ મુજબ ઓફિસમાં બેઠો હતો…ત્યાં એક ખડતલ શરીર, ખુબજ શારીરિક શ્રમદાર ચહેરો..વધેલી દાઢી,મેલા કપડા. ઉમર લગભગ ૫૦-૫૫ સુધીની હાથમા ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી લઈને એક વડીલ...

Tulsi Leaves 0

તુલસી ના ઘરેલુ ઉપચાર વિષે માહિતી : દૂર કરો અનેક શારીરિક પીડા

તુલસી ના ઘરેલુ ઉપચાર વિષે માહિતી : દૂર કરો અનેક શારીરિક પીડા વિષ્ણુપ્રિયા, સુરસા, વૃંદા જેવા અનેક નામોથી ઓળખાતી તુલસીને આપણી સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર માનવામાં આવી છે. ચરણામૃત, પંચામૃત હોય કે પછી ભગવાનને ધરાવાતો...

ગુરુકુળ 0

ભારતમાં ગુરુકુળ શિક્ષણ ની પ્રાચીન પદ્ધતિ કેવી રીતે બંધ થઈ હતી?

ભારતમાં ગુરુકુળ શિક્ષણ ની પ્રાચીન પદ્ધતિ કેવી રીતે બંધ થઈ હતી? ઇંગ્લેન્ડમાં પ્રથમ શાળા ઈ.સ. ૧૮૧૧માં ખોલવામાં આવી હતી. તે સમયે ભારતમાં ૭,૩૨,૦૦૦ ગુરુકુળ હતાં. ગુરુકુળો કેવી રીતે બંધ થયા તે જાણીએ. ગુરુકુળ શિક્ષણ...

ગુજરાતી હાસ્ય લેખ 0

પતિ પત્ની અને તેમનું ટીવી – ગુજરાતી જોક્સ

પતિ પત્ની અને તેમનું ટીવી – ગુજરાતી જોક્સ ઘરે આરામથી ટી.વી. હોવા છતાં પતિઓ શા માટે ક્રિકેટ મેચ મોબાઇલ, બહાર પબમાં કે સિંગલ મિત્રો ના ઘરે જઈને જોવે છે એ તમને ખબર છે ?...

બે ઘડી હસી લઈએ! 0

હાઈટ વધારવા ની ચિંતા : ગુજરાતી જોક

હાઈટ વધારવા ની ચિંતા : ગુજરાતી જોક એક સ્ત્રી ડાયેટિશિયન પાસે ગઈ અને પરેશાન થઈને કહેવા લાગી … “મારી હાઈટ નું કઈક કરો, હાઈટ વધારવી છે. બસ એની ચિંતા રહે છે.” ડાયેટિશિયન : “કેમ?...