ગુજ્જુમિત્રો Blog

કેસર કેરી 0

ગુજરાત ના સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ કેસર કેરી નો ઇતિહાસ

સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ કેસર કેરી નો ઇતિહાસ અને લોકો કેટલા આશાવાદી છે કે આજે સવારે કેરીનો વેપાર કરતા શ્રી પટ્ટણીભાઈનો ફોન આવ્યો કે વીસ તારીખથી જુનાગઢની કેસર કેરીનું વેચાણ કરી રહ્યા છીએ. તમારે નોંધાવાની છે...

ગૂઢ અર્થ 0

જુદા જુદા જીવજંતુઓ ના ડંખ માં રાહત માટે ઘરેલુ ઉપચાર

જુદા જુદા જીવજંતુઓ ના ડંખ માં રાહત માટે ઘરેલુ ઉપચાર 🔹મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે. 🔹કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે. 🔹 કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું...

વૃદ્ધાશ્રમ વિષે 0

ઘરડા મા-બાપ ને વૃદ્ધાશ્રમ માં મોકલતા પહેલા આ કથનો વિશે વાંચો

ઘરડા મા-બાપ ને વૃદ્ધાશ્રમ માં મોકલતા પહેલા આ કથનો વિશે વાંચો 🟠ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું, મન મોટા હોય તો ભેગું રહેવાય. 🟠માઁ-બાપની આંખમાં બે વખત આંસુ આવે છે, દીકરી ઘર છોડે ત્યારે,...

સ્વર્ગ માં ક્રિકેટ 0

સ્વર્ગ માં ક્રિકેટ : બે વૃદ્ધ મિત્રો ની વાતો

સ્વર્ગ માં ક્રિકેટ : બે વૃદ્ધ મિત્રો ની વાતો બે વૃધ્ધ મિત્રો ખૂબ ક્રિકેટ રસિયા હતા… ” એક મિત્ર મરણ પથારી એ હતો ત્યારે બીજો મિત્ર કહે છે …. ” તું મર્યા પછી સ્વર્ગ...

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી 0

તમે કરો તો લીલા અમે કરીએ તો ભવાઈ?

તમે કરો તો લીલા અમે કરીએ તો ભવાઈ? નાનો માણસ દેવું કરે તો ‘દેવાળિયો’…અને મોટો માણસ દેવું કરે તો ‘ડિફોલ્ટર’ !🤔😀 નાનો માણસ ધંધો ચાલુ કરે તો ‘ગલ્લાવાળો’…અને મોટો માણસ બિઝનેસ ચાલુ કરે તો...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

આવતા જનમમાં મને શું મળશે?

આવતા જનમમાં મને શું મળશે? એ પ્રશ્નનો જવાબ મેળવવા કોઈનીય પાસે જવાની જરૂર નથી. માત્ર આ જીવનમાં બીજાને તમે શું આપો છો , એ જાણી લો. તમારા પ્રશ્નનો જવાબ તમને એમાંથી મળી રહેશે. ALSO...

દિવાળી 2022 તારીખ 0

શું તમારે જાણવું છે કે તમારા અંતિમ સંસ્કાર પછી સામાન્ય રીતે શું થશે?

શું તમે જાણવા માંગો છો કે તમારા અંતિમ સંસ્કાર પછી સામાન્ય રીતે શું થશે? થોડા કલાકોમાં રડવાનો અવાજ સંપૂર્ણપણે બંધ થઈ જશે…! પરિવાર સંબંધીઓ માટે હોટલમાંથી ભોજન મંગાવવામાં વ્યસ્ત રહેશે…! પૌત્રો દોડતા અને રમતા...

નિવૃત્તિ કવિતા 0

નિવૃત્તિ ના પ્રસંગ પર વાંચો આ હૃદયસ્પર્શી કવિતા

નિવૃત્તિ ના પ્રસંગ પર વાંચો આ હૃદયસ્પર્શી કવિતા નિવૃત થયેલા તમામ મિત્રો માટે આ નિવૃત્તિ કવિતા … નથી વેડફી નોકરીમાં ક્યારેયએક ક્ષણ કદી નકામી,!!!પરંતુનિવૃત્તિમાં નવરા બેસી રહેવાની,મજા પણ કઈક ઓર હોયછે ! ના જાગવાની...

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે 0

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે વિચાર એવા રાખો કે તમારા વિચાર પર લોકોએ વિચાર કરવા પડે, વિશાળ સાગર બનીને શું ફાયદો, બનવું હોય તો નાનું તળાવ બનો જ્યાં સિંહ પણ માથું...

ગુરુજી ની સંતવાણી 0

ગુરુજી ની સંતવાણી : આપ્યો યુવક ને શ્રેષ્ઠ જીવન જીવવાનો મંત્ર

ગુરુજી ની સંતવાણી : ગુરૂજી એ આપ્યો યુવક ને શ્રેષ્ઠ જીવન જીવવાનો મંત્ર એક સભામાં, ગુરુજીએ એક 30 વર્ષીય યુવકને તેમના પ્રવચન દરમિયાન ઉભા થવા કહ્યું. અને પૂછ્યું.. “તમે મુંબઈમાં જુહુ ચોપાટી પર ફરી...