ગુજ્જુમિત્રો Blog

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે 0

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે વિચાર એવા રાખો કે તમારા વિચાર પર લોકોએ વિચાર કરવા પડે, વિશાળ સાગર બનીને શું ફાયદો, બનવું હોય તો નાનું તળાવ બનો જ્યાં સિંહ પણ માથું...

ગુરુજી ની સંતવાણી 0

ગુરુજી ની સંતવાણી : આપ્યો યુવક ને શ્રેષ્ઠ જીવન જીવવાનો મંત્ર

ગુરુજી ની સંતવાણી : ગુરૂજી એ આપ્યો યુવક ને શ્રેષ્ઠ જીવન જીવવાનો મંત્ર એક સભામાં, ગુરુજીએ એક 30 વર્ષીય યુવકને તેમના પ્રવચન દરમિયાન ઉભા થવા કહ્યું. અને પૂછ્યું.. “તમે મુંબઈમાં જુહુ ચોપાટી પર ફરી...

ધીમે ચાલ જિંદગી 0

ડિયર મોન્સૂન ને એક ગુજરાતી નો પત્ર

ડિયર મોન્સૂન ને એક ગુજરાતી નો પત્ર ડિયર મોન્સૂન, કેરળ-તમિલનાડુથીગુજરાત સુધી પહોંચતાંઆટલી બધી વાર? જલ્દી આય ભાઈ,અહીંયા એસીનાં બિલો વધે છે. રસ્તાઓ ધોવાઈ જવા માટેબેબાકળા બન્યા છે.કોન્ટ્રાક્ટરોનાં છોકરાંનવી ગાડી માટે કજિયો કરે છે,ને એના...

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો 0

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યોતે જ હું, તે જ હું, શબ્દ બોલેશ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રેઅહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે નિરખને ગગનમાં…. શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે...

જીરા પાણીના ફાયદા 0

જીરા પાણીના ફાયદા અને તેને બનાવવાની રીત

જીરા પાણીના ફાયદા અને તેને બનાવવાની રીત જીરા પાણીમાં ઠંડકનો ગુણ હોય છે. વાયુ અને પિત્ત દોષથી થતા રોગોમાં તે ખૂબ જ ફાયદાકારક છે. જીરા પાણી બનાવવા માટે એક લીટર પાણીમાં એક થી દોઢ...

ભગવાન શ્રી કૃષ્ણ 0

ભગવાન કૃષ્ણ દ્વારા પાંડવોને કહેલી કળિયુગ ની 5 ભવિષ્યવાણી

ભગવાન કૃષ્ણ ની ભવિષ્યવાણી એકવાર કૃષ્ણે પાંડવોને પાંચ અલગ-અલગ દિશામાં બહાર જવા કહ્યું અને તેમને જે પણ વિચિત્ર વસ્તુ જોઈ તેની જાણ કરો અને તે તેમને સમજાવશે કે તેઓ કલિયુગના લક્ષણો કેવી રીતે હતા....

પછી અંગત કેમ માનવું? 0

તો પછી કેમ અંગત માનવું?

તો પછી કેમ અંગત માનવું? સામે કદી જોયું નહીં, તો કેમ અંગત માનવું?કોઈ કશું બોલ્યું નહીં, તો કેમ અંગત માનવું? સંબંધમાં સન્માન જાળવવું અપેક્ષિત છે, છતાં,નમતું કદી જોખ્યું નહીં, તો પછી કેમ અંગત માનવું?...

કાનમાં ક્હેવાય એવું છે ! 0

કાનમાં ક્હેવાય એવું છે !

કાનમાં ક્હેવાય એવું છે ! પ્રભુ, એકાદ નાનું કામ મારું થાય એવું છે ?સરળ હપતા કરી દો તો, દરદ વેઠાય એવું છે. તમે છો એટલે આશા હજી પડતી નથી મૂકી,મને વિશ્વાસ છે પૂરો, હૃદય...

સારા લોકોની કયારેય પરીક્ષા કેમ ના લેવી? 0

સારા લોકોની કયારેય પરીક્ષા કેમ ના લેવી?

સારા લોકોની કયારેય પરીક્ષા કેમ ના લેવી? સારા લોકોની કયારેય પરીક્ષા ના લેવી,કારણકે એ પારા જેવા હોય છે,જ્યારે તમે એમના પરવાર કરશો તો એ તૂટશે નહીં,પરંતુ ત્યાંથી સરકી ને ચૂપચાપતમારી જિંદગીમાંથી નીકળી જશે. Also...

વરસાદ પર કવિતા અને વરસાદ નો જવાબ! 0

વરસાદ પર કવિતા અને એ કવિતા પર વરસાદ નો જોરદાર જવાબ

વરસાદ પર કવિતા અને એ કવિતા પર વરસાદ નો જોરદાર જવાબ વરસાદને વિનંતીપત્ર રોજ રોજ આમ નખરા ન કર ,ખોટા ખોટા આમ વાયદા ન કર . દાનત હોય વરસવાની , વરસી જા ,બિનજરુરી આંટા...