ગુજ્જુમિત્રો Blog

સ્વચ્છતા અભિયાન 0

ઘર ના સ્વચ્છતા અભિયાન થી પ્રેરિત સ્વ નું સફાઈ અભિયાન

ઘર ના સ્વચ્છતા અભિયાન થી પ્રેરિત સ્વ નું સફાઈ અભિયાન કચરો કાઢવો હોય તો વાળતા વાળતા આગળ જવું પડે ને પોતું કરવું હોય તો પાછળ ! વાત ગમી ગઇ. કેવી સૂચક પ્રક્રિયા છે !...

લીવર (યકૃત) ખરાબ થવાના લક્ષણો, કારણો અને સારવાર 0

લીવર (યકૃત) ખરાબ થવાના લક્ષણો, કારણો અને સારવાર

લીવર ખરાબ થવાના લક્ષણો, કારણો અને સારવાર લીવર ખરાબ થવાના કારણો 1-આલ્કોહોલ કે અન્ય માદક દ્રવ્યોના લાંબા ગાળાના અને વધુ પડતા ઉપયોગથી લીવરની બીમારી થાય છે. દારૂ લીવરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. 2-...

રત્નસુંદર સુરીશ્વરજી 0

ગુજરાતી બારાખડી પ્રમાણે ચિંતન ના મોતી

ગુજરાતી બારાખડી પ્રમાણે ચિંતન ના મોતી “ક” …કદી રિસાવું નહિ“ખ” … ખરાબ લગાવું નહિ“ગ” … ગરમ મિજાજ રાખવો નહિ“ઘ” …ઘર ને મંદિર બનાવી રાખવું“ચ” …ચતુરાઈ બધે ના દાખવવી“છ” …છલ ક્યારે ન કરવું“જ” …જનમ સફળ...

પ્રકૃતિ નો હસતો ચહેરો : એક સુંદર ગુજરાતી કાવ્ય 0

દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું

દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું,સ્મરણમાં રાખવાનું કામ કંઈ સહેલું નથી હોતું! દિલાસાના શબદ સઘળા અસરને ખોઈ બેઠા છે,નયન જળ રોકવાનું કામ કંઈ સહેલું નથી હોતું....

ગુજરાતી મહિના નામ કેવી રીતે રાખવામાં આવ્યા? 0

ગુજરાતી મહિના ના નામ કેવી રીતે રાખવામાં આવ્યા?

ગુજરાતી મહિના ના નામ કેવી રીતે રાખવામાં આવ્યા? વિક્રમ સંવતના એક મહિનામાં બે પક્ષ હોય છે સુદ અને વદ. વદ પક્ષમાં અમાસ અને સુદ પક્ષમાં પૂનમ આવે છે. પૂનમના દિવસે જે નક્ષત્ર હોય છે....

દુર્વા ઘાસ 0

જાણો દુર્વા ઘાસ એટલે શું અને તેના ફાયદા કયા કયા છે?

જાણો દુર્વા ઘાસ એટલે શું અને તેના ફાયદા કયા કયા છે? ભારતમાં, જેને સામાન્ય રીતે “દુર્વા” અથવા દુર્વાયુગ્મા તરીકે ઓળખવામાં આવે છે, આ ઘાસનો ઉપયોગ આયુર્વેદની દવા પદ્ધતિમાં થાય છે.હિંદુ ધર્મમાં તેને ભગવાન ગણેશની...

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ 0

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ ના અસરકારક ઘરગથ્થુ ઉપચાર

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ ના અસરકારક ઘરગથ્થુ ઉપચાર સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ એટલે શું? સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ એ એક પ્રકારનો ડીજનરેટિવ રોગ છે જે તમારી ગરદનને અસર કરે છે. સામાન્ય રીતે, તમારા કરોડરજ્જુના હાડકાં અને તમારા કરોડરજ્જુ વચ્ચે એક...

લાંબુ આયુષ્ય માટે 0

ભાગ્ય કોને કહેવાય?

ભાગ્ય કોને કહેવાય? બધા દિવસો ‘સારા’ નહી મળે પણ, દરેક દિવસમાં ‘સારું’ કંઇક તો મળશે. જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ ‘ભાગ્ય’ કહે છે....

પ્રકૃતિ નો હસતો ચહેરો : એક સુંદર ગુજરાતી કાવ્ય 0

નફરત અને પ્રેમ વચ્ચે તફાવત

નફરત અને પ્રેમ વચ્ચે તફાવત એક નફરત છેજે લોકો એક પળમાંસમજી જાય છે,અનેએક પ્રેમ છેજેને સમજવામાંવર્ષો નીકળી જાય છે…!! Also read : તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર નથી – એક નવો...

ગૂઢ અર્થ 1

સંબંધો અને સંબંધીઓ કેવા હોવા જોઈએ?

સંબંધો અને સંબંધીઓ કેવા હોવા જોઈએ? “સંબંધો” અને “સંબંધીઓ” કેટલા છે ? એના કરતાં કેવા છે? એ મહત્વનું છે સાહેબ.. કારણ કે, “૧૦૦ મણ લોખંડ” કરતાં “૧ તોલા સોના” ની કિંમત વધારે હોય છે....