ગુજરાતી બારાખડી પ્રમાણે ચિંતન ના મોતી
ગુજરાતી બારાખડી પ્રમાણે ચિંતન ના મોતી “ક” …કદી રિસાવું નહિ“ખ” … ખરાબ લગાવું નહિ“ગ” … ગરમ મિજાજ રાખવો નહિ“ઘ” …ઘર ને મંદિર બનાવી રાખવું“ચ” …ચતુરાઈ બધે ના દાખવવી“છ” …છલ ક્યારે ન કરવું“જ” …જનમ સફળ...
દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું,સ્મરણમાં રાખવાનું કામ કંઈ સહેલું નથી હોતું! દિલાસાના શબદ સઘળા અસરને ખોઈ બેઠા છે,નયન જળ રોકવાનું કામ કંઈ સહેલું નથી હોતું....
ગુજરાતી મહિના ના નામ કેવી રીતે રાખવામાં આવ્યા? વિક્રમ સંવતના એક મહિનામાં બે પક્ષ હોય છે સુદ અને વદ. વદ પક્ષમાં અમાસ અને સુદ પક્ષમાં પૂનમ આવે છે. પૂનમના દિવસે જે નક્ષત્ર હોય છે....
જાણો દુર્વા ઘાસ એટલે શું અને તેના ફાયદા કયા કયા છે? ભારતમાં, જેને સામાન્ય રીતે “દુર્વા” અથવા દુર્વાયુગ્મા તરીકે ઓળખવામાં આવે છે, આ ઘાસનો ઉપયોગ આયુર્વેદની દવા પદ્ધતિમાં થાય છે.હિંદુ ધર્મમાં તેને ભગવાન ગણેશની...
સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ ના અસરકારક ઘરગથ્થુ ઉપચાર સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ એટલે શું? સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ એ એક પ્રકારનો ડીજનરેટિવ રોગ છે જે તમારી ગરદનને અસર કરે છે. સામાન્ય રીતે, તમારા કરોડરજ્જુના હાડકાં અને તમારા કરોડરજ્જુ વચ્ચે એક...
કોરોના અને લગ્ન વચ્ચે સમાનતા અને તફાવત : ગુજરાતી જોક્સ કોમેડી એક ભાઈએ ટ્રેન માં યાત્રા કરી રહેલા, બાજુ માં બેઠેલા ગુજ્જુભાઈને પૂછ્યું: “બોલો “કોરોના” અને “લગ્ન”બન્ને વચ્ચે સમન્વ અને તફાવત શું છે?????” ગુજ્જુભાઈ...