કિસ્મત એક છાપેલો કાગળ છે

સુખ હોય કે દુખ

કિસ્મત એક છાપેલો કાગળ છે

​વિધિ સાથે વેર ના થાય​ ​

જીવન આખું ઝેર ના થાય ​

કિસ્મત એક છાપેલો કાગળ છે.​

એમાં કઈ ફેર ફાર ના થાય… ​

“નમવુ” પણ એવા લોકોને..​ ​

જેના દિલમાં બીજાને નમાવવાની “જીદ” ના હોય.​..!!

Also read : સમજફેર થાય તો વાંધો નહીં

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *