કિસ્મત એક છાપેલો કાગળ છે
![સુખ હોય કે દુખ](https://gujjumitro.com/wp-content/uploads/2020/06/sun-47083_640-1-640x500.png)
કિસ્મત એક છાપેલો કાગળ છે
વિધિ સાથે વેર ના થાય
જીવન આખું ઝેર ના થાય
કિસ્મત એક છાપેલો કાગળ છે.
એમાં કઈ ફેર ફાર ના થાય…
“નમવુ” પણ એવા લોકોને..
જેના દિલમાં બીજાને નમાવવાની “જીદ” ના હોય...!!
Also read : સમજફેર થાય તો વાંધો નહીં