ગુજ્જુમિત્રો Blog

મારી નાનકડી માસૂમ કવિતા 1

નવી પેઢીની નવી કવિતા!!

નવી પેઢીની નવી કવિતા!! ગુજજુમિત્રો, યાદ છે આપણે નાના હતા ત્યારે …..ચાંદો સૂરજ રમતા એ કવિતા ગાતા હતાં? પણ… હવે સમય બદલાયો છે તો કવિતા પણ બદલાશે. લોકડાઉનને કારણે બાળકો કેટલાંય મહિનાઓથી ઘરમાં કેદ...

ઘઉંના ગેરફાયદા 1

ઘઉંના ગેરફાયદા થી હૃદયને બચાવો

ઘઉંના ગેરફાયદા થી હૃદયને બચાવો ગુજ્જુમિત્રો, આપણાં પરંપરાગત ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલીનો સમાવેશ થાય છે. ભારતીય તરીકે આપણે ઘઉં નો ઉપયોગ બહોળા પ્રમાણ માં કરીએ છીએ. પછી ભલે રોટલી ખાઈએ કે ભાખરી, પૂરી,...

ગીલોય ના ફાયદા 0

ગીલોય છે ગરીબના ઘરની ડોક્ટર – જાણો ગીલોય ના ફાયદા

ગુજ્જુમિત્રો, ગીલોય છે ગરીબના ઘરની ડોક્ટર જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે. તે બહુ આસાનીથી ગામમાં મળી જાય છે. તેને અંગ્રેજીમાં Heart-leaved moonseed કહેવાય છે. આવો, આજે આપણે સ્વાસ્થ્ય માટે ગીલોય ના ફાયદા અને...

ચંપલ આપીને લક્ષ્મીનાં પગલાં 0

ચંપલ આપીને લક્ષ્મીનાં પગલાં લીધાં!!

ચંપલ આપીને લક્ષ્મીનાં પગલાં લીધાં!! ગુજ્જુમિત્રો આજે હું તમને એક વાર્તા જણાવી રહી છું જે મેં હાલમાં વાંચી હતી. આ વાર્તા કોણે લખી છે તે તો ખબર નથી પણ આ અજ્ઞાત લેખકની ભાવનાને હું...

નવી પેઢી ન હોવાના 0

નવી પેઢી ન હોવાના ૧૪ ફાયદા

ગુજ્જુમિત્રો, આપણામાંથી જે લોકોનો જન્મ સન ૧૯૪૦-૧૯૯૦માં થયો છે તે લોકો એવું માનજો કે આપણાં પર ભગવાનની બહુ મહેરબાની છે. આજની નવી પેઢી ને ઘણા પ્રકારની સુખ સુવિધા મળી છે અને નવી ટેકનોલોજીને કારણે...

ગુજરાતી જોક 0

રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ!

રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ હમણાં અમેરિકામાં ટ્રમ્પે એક ગુજરાતીને આપણી રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ વિશે પૂછ્યું . એણે સરસ સમજાવ્યું કે, “આપણે અહીં દર શનિ-રવિ જે રાંધીએ અને સોમથી શુક્ર ઠંડુ ખાઈએ...

આજે કેમ ઉદાસ છે 1

પચાસ વર્ષની ઉંમરે ખુશ રહેવાનું શીખ્યો!

પચાસ વર્ષની ઉંમરે ખુશ રહેવાનું શીખ્યો! ગુજ્જુમિત્રો, હાલમાં મને એક બહુ સુંદર લેખ વાંચવા મળ્યો જેમાં એક પચાસ વર્ષની ઉંમરની વ્યક્તિએ બહુ હ્ર્દયસ્પર્શી વાત કહી હતી. આ વ્યક્તિનું નામ તો નહોતું લખ્યું પણ તેમની...

મિત્ર ની વ્યાખ્યા 0

સંબંધ એટલે શું?

સંબંધ એટલે શું? બે માણસની વચ્ચે અંતર હોવા છતાં અંતરમાં અંતરાય વગર અત્તરની જેમ મહેકતો રહે તેનું નામ છે સંબંધ!

ગુજરાતી જોક 0

પાગલખાનાનો ડોક્ટર અને પત્રકાર

પાગલખાનાનો ડોક્ટર અને પત્રકાર એક પાગલખાના માં ડોક્ટરનું ઇન્ટરવ્યૂ લઈ રહેલા મહિલા પત્રકાર શ્રીમતી જલ્પા દેવી એ ડોક્ટર ને પ્રશ્ન કર્યો.. “તમને કેવી રીતે ખબર પડે કે કોણ માનસિક રોગી છે અને કોણ નથી...