Tagged: spiritual post in gujarati

Mahavir swami jain જૈન પ્રશ્નોત્તરી 0

જૈન ધર્મ ની ક્ષમાપના એક સાઇકોથેરપી પણ છે

જૈન ધર્મ ની ક્ષમાપના એક સાઇકોથેરપી પણ છે મિચ્છામિ દુક્કડં નામનો મહામંત્ર : અમેરિકામાં રેડિકલ ફરગીવનેસની ક્લિનિકો તમારી આંખો બંધ કરો અને એ વ્યક્તિને યાદ કરો જેણે તમને બહુ હેરાન કર્યા છે. આ વ્યક્તિનો...

જૈન ધર્મ વિશે માહિતી 0

શરીરનાં વિવિધ અંગોની તકલીફ માટે જૈન ધર્મના તીર્થંકર ના મંત્રો

શરીરનાં વિવિધ અંગોની તકલીફ માટે જૈન ધર્મના તીર્થંકર ના મંત્રો (ખાસ જૈન લોકો માટે) (01) ૐ હ્રીં શ્રી ઋષભદેવાય નમઃ માથા માટે(02) ૐ હ્રીં શ્રી અજિતનાથાય નમઃ આંખ માટે(03) ૐ હ્રીં શ્રી સંભવનાથાય નમઃ...

બિલી પત્રનું મહત્વ 0

બિલી પત્રનું મહત્વ : હર હર મહાદેવ

બિલી પત્રનું મહત્વ : હર હર મહાદેવ ૧ ) બીલી નું ઝાડ મહાદેવ સ્વરૂપ છે ૨) બિલી ની સેવા કરવાથી શ્રી લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે ૩)બિલી નો કાંટો વાગવા થી મુત્યુ ની પીડા...

હિંદુ ધર્મ પ્રમાણે 0

હિંદુ ધર્મ પ્રમાણે આ ૩૭ કાર્ય કરવાની મનાઈ છે

હિંદુ ધર્મ પ્રમાણે આ ૩૭ કાર્ય કરવાની મનાઈ છે 1) ગણેશજીને તુલસી ન ચઢાવવી2) દેવીને દુર્વા ન ચઢાવો3) શિવલિંગ પર કેતકીના ફૂલ ચઢાવશો નહીં.4) તિલકમાં વિષ્ણુને અક્ષત ન ચઢાવો5) એક જ પૂજાઘરમાં બે શંખ...

કૃષ્ણ કહો કે શિવ 0

પવિત્ર શ્રાવણ માસ 2022 ના તહેવારોની તારીખ

તહેવારો ની ઋતુ : પવિત્ર શ્રાવણ માસ 2022 ના તહેવારો ની તારીખ 29/07/2022 – શુક્રવાર – શ્રાવણ માસ પ્રારંભ 11/08/2022 – ગુરુવાર – રક્ષાબંધન 19/08/2022 – શુક્રવાર – જન્માષ્ટમી 24/08/2022 – બુધવાર – પર્યુષણ...

સ્વચ્છતા અભિયાન 0

ઘર ના સ્વચ્છતા અભિયાન થી પ્રેરિત સ્વ નું સફાઈ અભિયાન

ઘર ના સ્વચ્છતા અભિયાન થી પ્રેરિત સ્વ નું સફાઈ અભિયાન કચરો કાઢવો હોય તો વાળતા વાળતા આગળ જવું પડે ને પોતું કરવું હોય તો પાછળ ! વાત ગમી ગઇ. કેવી સૂચક પ્રક્રિયા છે !...

ભગવાન શ્રી કૃષ્ણ 0

ભગવાન કૃષ્ણ દ્વારા પાંડવોને કહેલી કળિયુગ ની 5 ભવિષ્યવાણી

ભગવાન કૃષ્ણ ની ભવિષ્યવાણી એકવાર કૃષ્ણે પાંડવોને પાંચ અલગ-અલગ દિશામાં બહાર જવા કહ્યું અને તેમને જે પણ વિચિત્ર વસ્તુ જોઈ તેની જાણ કરો અને તે તેમને સમજાવશે કે તેઓ કલિયુગના લક્ષણો કેવી રીતે હતા....

Temple 0

સનાતન ધર્મ ની મંદિર પૂજાનું વૈજ્ઞાનિક કારણ : ધજા, ઘંટ, મૂર્તિ, પરિક્રમા, દીવાનું મહત્વ

સનાતન ધર્મ ના મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે? સનાતન ધર્મ ના વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું...

કૃષ્ણ ભગવાન નું ભજન 0

ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી … : કૃષ્ણ ભગવાન નું ભજન

કૃષ્ણ ભગવાન નું ભજન સ્પર્શ તને કરું, ને હું ચંદન થઈ જઉંલાડ તને લડાવું, ને હું યશોદા થઈ જઉંઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી … માખણ તને ધરાવી, ને હું ગોપી થઈ જાઉંમુઠ્ઠી ભર...

Temple 0

ભીતર બિરાજે ભગવાન, કેમ મંદિર મંદિર ભમે?

ભીતર બિરાજે ભગવાન, કેમ મંદિર મંદિર ભમે? ભીતર બિરાજે ભગવાન, કેમ મંદિર મંદિર ભમે?અંદર બિરાજે કરણહારા ,તું કોને હાથ જોડે? તારી જ આજ્ઞા એ નદીઓ વહે ને પર્વત ડોલે,ડોકિયું કરી અંદર દેખ, તો સર્વે...