Tagged: informative Gujarati post

ખગોળ વિજ્ઞાન 0

ખગોળ વિજ્ઞાન વિષે કેટલાક મહત્વપૂર્ણ સવાલ જવાબ

ખગોળ વિજ્ઞાન વિષે કેટલાક મહત્વપૂર્ણ સવાલ જવાબ તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે?નિહારિકા ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે?પ્રેમ અથવા સૌંદર્યની દેવી પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે?શુક્રને જળની ઉપસ્થિતિને...

સ્મશાનમાં મૃતદેહ ને બાળવા 0

સ્મશાન યાત્રા માં મૃતદેહ માટે અગ્નિ ઘરેથી કેમ લઈ જવાય છે?

સ્મશાન યાત્રા માં મૃતદેહ માટે અગ્નિ ઘરેથી કેમ લઈ જવાય છે? બહુ જ જુઝ માણસોને ખબર હશે, કે સ્મશાન યાત્રા માં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે. આપણાં પુર્વજ...

vidhansabha 0

રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભા સંબંધિત પ્રશ્નાવલી

રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભા સંબંધિત પ્રશ્નાવલી 👉 સર્વોચ્ચ અદાલત એક અભિલેખ ન્યાયાલય છે. તે ન્યાયિક પુનવલોકનનો અધિકાર ધરાવે છે 👉 બંધારણીય મૂળભૂત હક્કોના ભંગ બદલ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ન્યાય માંગી શકાય છે. 👉...

હાર્ટ એટેક વિશે 0

હાર્ટ એટેક વિશે ખોટી માન્યતાઓ અને સાચી વાસ્તવિકતાઓ

હાર્ટ એટેક વિશે ખોટી માન્યતાઓ અને સાચી વાસ્તવિકતાઓ માન્યતા ૧ : તે અમુક વય પછી આવે છે.વાસ્તવિકતા ૧ : તેનો થ્રેશોલ્ડ હવે નીચે આવી ગયો છે. બાળકોને પણ હવે તે આવે છે.. માન્યતા ૨...

સવારે ઉઠવાનો સમય 0

સવારે ઉઠવાનો સમય શું છે અને ઉઠીને શું કરવું જોઈએ?

સવારે ઉઠવાનો સમય શું છે અને ઊઠીને શું કરવું જોઈએ? સવારે ઉઠવાનો સમય શું છે? જવાબ – સૂર્યાદય થાય તેની ૩૦ મિનિટ પહેલા ઉઠી જવું જોઈએ. * સવારે ઉઠ્યા પછી મારે કેવું પાણી પીવું...

યાદશક્તિ વધારવા માટે શું કરવું 0

તમારી યાદશક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? :

તમારી યાદશક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? : મગજનું કાર્યક્ષેત્ર ઘણું ઊંચું છે. સર્જન, સંકલન, સંગઠન, પ્રેરણા અને નિર્ણયશક્તિ એ માણસના કાર્યના ઉચ્ચ ક્ષેત્રો છે. ભગવાન તમામ ગુણોથી ભરપૂર છે અને 16 કલાઓમાં સંપૂર્ણ...

રુધિર ના ઘટકો 0

બ્લડ રિપોર્ટ માં રુધિર ના ઘટકો તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહે છે

બ્લડ રિપોર્ટ માં રુધિર ના ઘટકો તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહે છે 📌 હિમોગ્લોબિન (Hb):લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળતું રક્ત રંગદ્રવ્ય જેનું મુખ્ય કાર્ય ફેફસાંમાંથી ઓક્સિજનને પેશીઓ સુધી પહોંચાડવાનું અને શરીરમાંથી CO2 દૂર કરવાનું...

જાસૂદ ના ફૂલ ના ફાયદા જાણો અને બગીચામાં જરૂરથી ઉગાડો 0

જાસૂદ ના ફૂલ ના ફાયદા જાણો અને બગીચામાં જરૂરથી ઉગાડો

જાસૂદ ના ફૂલ ના ફાયદા જાણો અને તમારા બગીચામાં જરૂરથી ઉગાડો જાસૂદ ના ફૂલ નું વૈજ્ઞાનિક નામ છે Hibiscus rosa-sinensis. આ બહુવર્ષાયુ અને ફેલાતા ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે • જાસુદના ફૂલની પેસ્ટ ખોડો દૂર...

શ્યામજી કૃષ્ણ વર્મા 0

સ્વાતંત્ર્ય સંગ્રામી શ્યામજી કૃષ્ણ વર્મા નું પ્રેરણાદાયી જીવન

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામી શ્યામજી કૃષ્ણ વર્મા નું પ્રેરણાદાયી જીવન ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ના ત્રીજા અવાજ એવા ક્રાંતિકારી વિચારધારા ના પ્રણેતા શ્યામજી કૃષ્ણ વર્મા વિષે મહત્ત્વપૂર્ણ જાણકારી 💥જન્મ – ૪ ઓક્ટોબર, ૧૮૫૭. માંડવી, કચ્છ, ગુજરાત....

એન્ટી કરપ્શન બ્યુરો 0

એન્ટી કરપ્શન બ્યુરો : લાંચ રુશ્વત વિરોધી બ્યુરો વિષે થોડું જાણો

ACB (એન્ટી કરપ્શન બ્યુરો) : લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો ને લાંચ રુશ્વત વિરોધી વિભાગ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં પણ પોલીસ સ્ટેશનોમાં ACBની કચેરીઓ આવેલી છે. જ્યારે કોઇ સરકારી કર્મચારી કે...