Tagged: health benefits

તરબૂચ ની છાલ ના ફાયદા 0

શું તમે તરબૂચ ની છાલ ના ગુણકારી ફાયદા જાણો છો?

શું તમે તરબૂચ ની છાલ ના ગુણકારી ફાયદા જાણો છો? માત્ર તરબૂચ જ નહીં તેની છાલ પણ અનેક ફાયદાઓ ધરાવે છે. તરબૂચની છાલનું શાક ઘણી બધી જગ્યાએ બનાવવામાં આવે છે અને તરબૂચ ની છાલ...

Parval 0

પરવળ ખાવાના ફાયદા જાણશો તો નિયમિતપણે ખાશો

પરવળ ખાવાના ફાયદા જાણશો તો નિયમિતપણે ખાશો શાકભાજી પરવળ, જે વર્ષના થોડા મહિનામાં જ દેખાય છે, તે તમામ શાકભાજીમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આયુર્વેદમાં માત્ર પરવળને જ બાર મહિનાના આહાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે...

અંજીર ના ફાયદા 1

બધાં સૂકા મેવામાં સૌથી વધારે ગુણકારી અંજીર ના અગણિત ફાયદા

અંજીર ના ફાયદા અને ગુણધર્મો લાલ, કાળા, સફેદ અને પીળા અંજીર – આ ચાર પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. તેના કાચા ફળોનું શાક બનાવવામાં આવે છે. પાકેલા અંજીરનો મુરબ્બો બનાવવામાં આવે છે. પાકેલા, તાજા...

સૂંઠ ના ફાયદા 0

દરેક ઘરમાં જોવા મળતી સૂંઠ ના સત્તર ફાયદા

દરેક ઘરમાં જોવા મળતી સૂંઠ ના સત્તર ફાયદા સૂંઠનો શબ્દકોષિય અર્થ થાય શુધ્ધિ કરનાર. સૂંઠનું એક સંસ્કૃત નામ છે વિશ્વભૈષજ (”વિશ્વેશાં સર્વેશાં રોગાણાં પ્રાય: ભૈષજ્યમ્” એટલે વિશ્વના લગભગ બધાં જ રોગોનું જે ઔષધ છે.)...

સામાન્ય વિજ્ઞાન ના સવાલ જવાબ 0

શું ખાવું આરોગ્ય માટે સારું છે – કિવિ કે ચીકુ?

શું ખાવું આરોગ્ય માટે સારું છે – કિવિ કે ચીકુ? ગુજજુમિત્રો, હાલમાં મેં એક લેખ વાંચ્યો જેમાં પ્રાણજીવન કાલરિયા એ એક બહુ સરસ પ્રશ્ન નો ઉત્તર તારક અને તથ્ય ના આધારે આપ્યો. ઘણીવાર લોકો...

ઘરનું રસોડું અને મસાલા 2

ઘરનું રસોડું છે દવાખાનું અને મસાલા છે દવાઓ

રસોડું અને આરોગ્ય પર નિષ્ણાત ની સલાહ ડો. શિલીન શુકલ વિશ્વખ્યાત કેન્સર સર્જન છે. તેમણે અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશમાં રસોડું અને આરોગ્ય વિષય અંતર્ગત તેજાનાની રસપ્રદ વાતો કરી તે મિત્રો સાથે વહેંચું છું. યાદ રહે...

પાણી ના ફાયદા રીત 1

પાણી ના ફાયદા માટે તેને પીવાની સાચી રીત જાણો

પાણી ના ફાયદા માટે તેને પીવાની સાચી રીત જાણો આજે કરશું પાણીની પારાયણ. પાણી ખુબ પીવું અને પાણી તરસ લાગે ત્યારે જ પીવું એવા વિરોધાભાષી વિદ્વાનોના સંશોધનોથી આપણે મૂંઝાઈ જઈએ છીએ. જુદી જુદી ઋતુમાં...

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા 0

સવારે ખાલી પેટ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાના ૧૧ ફાયદા

તામ્રજળ આયુર્વેદ જણાવે છે કે તાંબાનું પાણી શરીર ના ઘણા દોષો ને શાંત કરે છે. તેમજ આ પાણી થી શરીર ના ઝેરી તત્ત્વોને દૂર કરી શકાય છે. પાણી ને તાંબા ના વાસણ માં ઓછામાં...

ગુંદા 0

અથાણાં બનાવવા વપરાતા ગુંદા ના બેમિસાલ ફાયદા

અથાણાં બનાવવા વપરાય છે ગુંદા ગુજજુમિત્રો, અથાણાની સીઝન ચાલી રહી છે ત્યારે આપણા ઘરમાં જુદી જુદી જાતના અથાણાં બને છે. ગુંદા એક એવું ફળ છે જેને આપણે સહુ જાણીએ પણ છીએ અને તેનું અથાણું...

શંખ વગાડવા ના ફાયદા 0

શંખ વગાડવા ના ૧૫ ફાયદા

શંખ વગાડવા ના ૧૫ ફાયદા ગુજજુમિત્રો, આજે હું તમને શંખ વગાડવા ના ૧૫ ફાયદા વિષે જણાવવા માંગુ છું. અહીં મેં સંક્ષિપ્તમાં તેની રજૂઆત કરી છે. મને આશા છે કે તમને મદદરૂપ થશે. ૧. શંખનાદથી...