મહેસાણાનું પ્રખ્યાત લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત
ગુજજુમિત્રો, શુંં તમે જાણો છો કે લીલી હળદર એ ભારતીય મસાલાની શાન છે? લગભગ દરેક લોકો જાણે છે કે હળદર આપણાં આરોગ્ય માટે બહુ લાભદાયક છે. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ નથી...
ગુજજુમિત્રો, શુંં તમે જાણો છો કે લીલી હળદર એ ભારતીય મસાલાની શાન છે? લગભગ દરેક લોકો જાણે છે કે હળદર આપણાં આરોગ્ય માટે બહુ લાભદાયક છે. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ નથી...
સ્વસ્થ શિયાળાનું રહસ્ય ગુજજુમિત્રો, શિયાળો આંગણે આવી ગયો છે. તો આજે મને થયું કે શિયાળાની તૈયારી અત્યારથી શરૂ કરી દઈએ અને સ્વસ્થ રહેવા માટે સંકલ્પ લઈએ. આ લેખમાં હું તમને જણાવવા માગું છું કે...
લાજવાબ લીંબુ ના ૨૦ ફાયદા ગુજજુમિત્રો, આજે હું તમને લીંબુ ના ફાયદા વિષે જણાવવાની છું. આજકાલ આપણે સાંભળીએ છીએ કે વિટામિન સી યુક્ત આહાર આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પરંતુ લીંબુ માત્ર વિટામિન સી...
પપૈયાં કેન્સર મટાડવા માટે ઉપયોગી ઘણાં પ્રકારની વૈજ્ઞાનિક શોધો થી જાણકારી મળી છે કે પપૈયાના દરેક ભાગ જેમ કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓ નો નાશ કરવાની અને તેની વૃદ્ધિને...
મેથી ના અનેક સ્વરૂપ ગુજ્જુમિત્રો, આજે હું તમને આ લેખમાં મેથી દાણા ના ફાયદા જણાવવાની છું. આપણે ત્યાં રોજિંદા ખોરાક અને વસાણાં તરીકે મેથીનો ઉપયોગ પરાપૂર્વથી થતો આવ્યો છે પરંતુ, મેથીના ખરા વૈભવની ખાસ...
ગુજ્જુમિત્રો, ગીલોય છે ગરીબના ઘરની ડોક્ટર જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે. તે બહુ આસાનીથી ગામમાં મળી જાય છે. તેને અંગ્રેજીમાં Heart-leaved moonseed કહેવાય છે. આવો, આજે આપણે સ્વાસ્થ્ય માટે ગીલોય ના ફાયદા અને...
જગપ્રસિદ્ધ તકમરિયાંનો જાદુઈ પ્રભાવ ગુજ્જુમિત્રો, આજે હું આ લેખમાં તમને તકમરિયા વિષે વિગતમાં માહિતી આપવાની છું. શું તમને ખબર છે કે તકમરિયાં માં અનેક ઔષધીય ગુણો રહેલા છે. અને તે આજથી નહીં, હજારો વર્ષોથી...
બીલીપત્રમાં છે તંદુરસ્તીનું વરદાન! ગુજ્જુમિત્રો, પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. દેશભરમાં શ્રાવણ માસની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા માટે બિલીપત્ર ચઢાવે છે. પણ શું...