Tagged: Gujarati Health Tips

નિરોગી રહેવા માટેના ઉપાયો 0

સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસના નિરોગી રહેવા માટેના અનોખા ઉપાયો

ગુજજુમિત્રો, આજે હું તમને સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ ની નિરોગી કાયા નું અનોખું રહસ્ય જણાવવા માગું છું. હું આ રહસ્ય નું સમર્થન કરું છું કે નહીં એ જરૂરી નથી અને આ તમારા માટે અસરકારક રહેશે...

બીમારી નું મૂળ કારણ 0

એસીડીટી મટાડવાના આ રામબાણ ઉપાય થી હાર્ટ એટેક પણ નહીં આવે

એસીડીટી મટાડવાના આ રામબાણ ઉપાય થી હાર્ટ એટેક પણ નહીં આવે તમે એસિડિટી ને તો જાણો જ છો. આજે હું તમને એસિડિટી મટાડવાના ઉપાય જણાવું તેની પહેલા ટૂંકમાં વાત કરીએ કે એસિડિટી શું છે....

કમળો મટાડવા માટે હળદર 0

હળદર ના હૂંફાળા પાણી પીવાના ૭ અદભૂત ફાયદા જાણો

હળદર ના હૂંફાળા પાણી પીવાના ૭ અદભૂત ફાયદા જાણીને આશ્ચર્યચકિત થઈ જશો ગુજજુમિત્રો, આજે હું તમને હળદર ના હૂંફાળા પાણી પીવાના ૭ અદભૂત ફાયદા જણાવી રહી છું જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ...

પલાળેલી મેથી ખાવાના ફાયદા 0

પલાળેલી મેથી ના દાણા ખાવાના ૬ ફાયદા : શીખો મેથીનું પીણું બનાવતા

પલાળેલી મેથી ના દાણા ખાવાના ફાયદા ગુજજુમિત્રો મેથીના દાણા ગરમ, વાત અને કફનાશક, પિત્તરોધક, પાચન શક્તિ અને હૃદય માટે મજબૂત અને લાભકારી છે. તે પુનઃસ્થાપન, શક્તિ આપનારી, શક્તિ આપનાર ટોનિક તરીકે કામ કરે છે....

હાર્ટ એટેક વિશે 0

હાઈ બ્લડ પ્રેશર ના ૨૦ સરળ અને અસરકારક ઉપાય

ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં સર્વ સામાન્ય બની રહેલા હાઈ બ્લડ પ્રેશર વિષે અમુક પ્રેકટીકલ માહિતી સંક્ષિપ્તમાં આપી રહી છું, સાથે સાથે તેના એવા ઉપાયો પણ જણાવી રહી છું જે સરળ અને અચૂક...

હાર્ટ એટેક 0

શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તેનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે?

શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તેનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે? આર્નાલ્ડો લિક્ટેન્સ્ટાઇન, ચિકિત્સક જણાવે છે કે “જ્યારે પણ, મેડીકલ સાયન્સ ના ચોથા વર્ષમા અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને હું ક્લિનિકલ મેડિસિન શીખવું છું, ત્યારે...

ગંઠોડા ના ફાયદા 0

ગંઠોડા જેવી સસ્તી અને સુલભ વસ્તુ ના આશ્ચર્યકારક ફાયદા

ગંઠોડા જેવી સસ્તી અને સુલભ વસ્તુ ના આશ્ચર્યકારક ફાયદા ગુજજુમિત્રો, ગંઠોડા દરેક ઘરમાં હોય છે અને ખાસ કરીને શિયાળામાં લોકો જુદી જુદી વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરે છે. ગંઠોડા એક એવી વનસ્પતિ છે કે જેમાં...

રાબ બનાવવાની રીત 0

શિયાળા માં ગુણકારી રાબ બનાવવાની રીત

ગુજજુમિત્રો, આજે હું તમને શિયાળા માં ગુણકારી અને કડકડતી ઠંડીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતી રાબ બનાવવાની સરળ રીત જણાવું છું. મને આશા છે કે તમને સ્વાદમાં તો ભાવશે પણ સાથેસાથે તમારા શરીર માટે પણ...

પાચનક્રિયા સુધારે 0

ધ્યાનમાં રાખો આ ૬ બાબતો જે ચોક્કસપણે પાચનક્રિયા સુધારે છે

ધ્યાનમાં રાખો આ ૫ બાબતો જે ચોક્કસપણે પાચનક્રિયા સુધારે છે કહેવાય છે કે શિયાળા માં ખાધેલું આખું વર્ષ ગુણ કરે છે. પણ એ વાત ન ભૂલતા કે જે લોકોને ખાવાનો શોખ હોય છે તેમણે...

Thyroid 0

થાઇરોઇડ રોગ માં શું ખાવું જોઈએ અને શું નહીં?

થાઇરોઇડ રોગ માં શું ખાવું જોઈએ અને શું નહીં? ગુજજુમિત્રો, ગળા માં રહેલી થાઇરોઇડ ગ્રંથિ માં જ્યારે અસંતુલન થઈ જાય છે ત્યારે થાઈરૉઈડ ની બીમારી થાય છે. આમાં નિયમિતપણે એક નાની ગોળી લેવી પડે...