Tagged: Gujarati Health Tips

લીવર (યકૃત) ખરાબ થવાના લક્ષણો, કારણો અને સારવાર 0

લીવર (યકૃત) ખરાબ થવાના લક્ષણો, કારણો અને સારવાર

લીવર ખરાબ થવાના લક્ષણો, કારણો અને સારવાર લીવર ખરાબ થવાના કારણો 1-આલ્કોહોલ કે અન્ય માદક દ્રવ્યોના લાંબા ગાળાના અને વધુ પડતા ઉપયોગથી લીવરની બીમારી થાય છે. દારૂ લીવરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. 2-...

દુર્વા ઘાસ 0

જાણો દુર્વા ઘાસ એટલે શું અને તેના ફાયદા કયા કયા છે?

જાણો દુર્વા ઘાસ એટલે શું અને તેના ફાયદા કયા કયા છે? ભારતમાં, જેને સામાન્ય રીતે “દુર્વા” અથવા દુર્વાયુગ્મા તરીકે ઓળખવામાં આવે છે, આ ઘાસનો ઉપયોગ આયુર્વેદની દવા પદ્ધતિમાં થાય છે.હિંદુ ધર્મમાં તેને ભગવાન ગણેશની...

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ 0

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ ના અસરકારક ઘરગથ્થુ ઉપચાર

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ ના અસરકારક ઘરગથ્થુ ઉપચાર સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ એટલે શું? સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ એ એક પ્રકારનો ડીજનરેટિવ રોગ છે જે તમારી ગરદનને અસર કરે છે. સામાન્ય રીતે, તમારા કરોડરજ્જુના હાડકાં અને તમારા કરોડરજ્જુ વચ્ચે એક...

ગૂઢ અર્થ 0

જુદા જુદા જીવજંતુઓ ના ડંખ માં રાહત માટે ઘરેલુ ઉપચાર

જુદા જુદા જીવજંતુઓ ના ડંખ માં રાહત માટે ઘરેલુ ઉપચાર 🔹મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે. 🔹કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે. 🔹 કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું...

જીરા પાણીના ફાયદા 0

જીરા પાણીના ફાયદા અને તેને બનાવવાની રીત

જીરા પાણીના ફાયદા અને તેને બનાવવાની રીત જીરા પાણીમાં ઠંડકનો ગુણ હોય છે. વાયુ અને પિત્ત દોષથી થતા રોગોમાં તે ખૂબ જ ફાયદાકારક છે. જીરા પાણી બનાવવા માટે એક લીટર પાણીમાં એક થી દોઢ...

Leg pain 0

વેરીકોઝ વેઈન્સ : પગમાં દેખાતી જાંબલી નસો નો ઘરેલુ ઉપચાર

વેરીકોઝ વેઈન્સ : પગમાં દેખાતી જાંબલી નસો નો ઘરેલુ ઉપચાર વેરિકોઝ વેઈન્સ નસોની અંદરના નબળા વાલ્વ (અક્ષમ વાલ્વ)ને કારણે થઈ શકે છે જે રક્તને હૃદયમાં જવાને બદલે નસોમાં જમા થવા દે છે. વેરીકોઝ વેઈન્સ...

આંતરડા ના રોગો 0

તમારા આંતરડા સાફ કરવા માટે અજમાવો આ ૪ અકસીર ઉપાય

તમારા આંતરડા સાફ કરવા માટે અજમાવો આ ૪ અકસીર ઉપાય ગુજજુમિત્રો શું તમે જાણો છો કે ૯૦% થી વધુ રોગો એટલા માટે થાય છે કારણકે આંતરડા યોગ્ય રીતે સાફ નથી હોતા. મોટાભાગ ના રોગો...

શું જમતાં જમતાં પાણી પીવું જોઈએ? 0

શું જમતાં જમતાં પાણી પીવું જોઈએ?

શું જમતાં જમતાં પાણી પીવું જોઈએ? ભોજન કરતી વખતે ક્યારે પાણી પીવું અને કેટલું પીવું તે પણ વિચારણીય છે. આયુર્વેદ કહે છે કે જમતાં પહેલા પાણી પીવાથી અગ્નિ મંદ પડે છે અને શરીર નબળું...

રસોઈ બનાવતા શીખવાડો 0

આહાર અને આરોગ્ય : ધ્યાનમાં રાખો આ ૧૩ બાબતો

આહાર અને આરોગ્ય : ધ્યાનમાં રાખો આ ૧૩ બાબતો 1-હંમેશા તમારા કામ પ્રમાણે ભોજન લેવું. જો તમારે સખત શારીરિક શ્રમ કરવો હોય તો વધુ પૌષ્ટિક આહાર લો. જો તમે હળવો શારીરિક શ્રમ કરો છો,...

એપેન્ડિક્સ નો દુખાવો 0

શું તમને એપેન્ડિક્સ નો દુખાવો થાય છે? અજમાવો આ ૧૧ ઘરેલુ ઉપાય

શું તમને એપેન્ડિક્સ નો દુખાવો થાય છે? ગુજજુમિત્રો, શું તમે એપેન્ડિક્સ નો દુખાવો થવાથી પરેશાન છો? જો હા, તો જાણો કે દુનિયામાં દરેક દર્દ ની દવા હોય છે. કહેવાય છે કે એપેન્ડિક્સ નો દુખાવો...