Tagged: Gujarati Health Tips

કરોળિયા રોગ 0

બાળકોને ત્વચા પર થતાં કરોળિયા રોગ ની આયુર્વેદિક સારવાર

નાના બાળકો ને ત્વચા પર થતાં કરોળિયા રોગ ની આયુર્વેદિક સારવાર – તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે. – તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં...

છાતીમાં કફ 0

ગળા અને છાતીમાં કફ જમા થાય તો વાંચો આ ૧૮ ઘરેલૂ ઉપાય

ગળા અને છાતીમાં કફ જમા થાય તો વાંચો આ ૧૮ ઘરેલૂ ઉપાય (1) 200 ગ્રામ આદુ છોલી ચટણી બનાવી 200 ગ્રામ ઘીમાં શેકવી, શેકાયને લાલ થાય ત્યારે એમાં 400 ગ્રામ ગોળ નાખી, શીરા જેવી...

કોરોના વાયરસ સામે રક્ષાકવચ 0

ન્યુમોનિયા ના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાયો

ન્યુમોનિયા ના લક્ષણો અને તેના ઉપાયો લક્ષણો ✓ શ્વાસોશ્વાસમાં મુશ્કેલી થવી જેમ કે શ્વાસ ઝડપી કે ધીમા હોઇ શકે છે✓ પરસેવો થવો અને કંપારી છૂટવી✓ ઉધરસ વખતે લોહી નીકળવું✓ માથાનો દુઃખાવો✓ તાવ આવવો✓ ભૂખ...

મોઢામાં ચાંદા પડવા 0

દાંતનો દુખાવો રોકવા માટે ૨૫ આયુર્વેદ ઉપચાર

દાંતનો દુખાવો રોકવા માટે આયુર્વેદ ઉપચાર ૧. હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે. ૨. દાંત હાલતા હોય અને દુઃખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલકરો દાંતમાં ભરાવવાથી આરામ થાય છે....

હરસ મસા ના ઉપાય 0

હરસ મસા ને મૂળ માંથી કાઢવા માટે ૬ ઘરેલુ ઉપચાર

હરસ મસા ને મૂળ માંથી કાઢવા માટે ઘરેલુ ઉપચાર 🔹 પહેલો પ્રયોગ: મસા પર જીરાની પેસ્ટ લગાવવાથી અને 2 થી 5 ગ્રામ જીરું સરખા પ્રમાણમાં ઘી-સાકર સાથે ખાવાથી અને ગરમ ખોરાકનું સેવન બંધ કરવાથી...

આંખની આંજણી નો ઈલાજ 0

આંખની આંજણી નો રામબાણ ઘરેલુ ઈલાજ

આંખની આંજણી એટલે શું અને તે નો ઘરેલુ ઈલાજ આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઇ શકે છે. તેમની આંખની પાંપણની નીચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઇ જાય છે. ભલે આ...

શિયાળામાં શું કરવું 0

શિયાળામાં તંદુરસ્ત અને તાકાતવર શરીર માટે શું કરવું જોઈએ?

શિયાળામાં તંદુરસ્ત અને તાકાતવર શરીર માટે શું કરવું જોઈએ? ગુજજુમિત્રો, આવો આજે તમને અમુક સસ્તા અને સરળ ઉપાયો બતાવું જેનાથી તમે શિયાળામાં સ્વસ્થ રહેશો, તાકાત અને વજન પણ વધશે. મને આશા છે કે આ...

એનિમિયા ની સારવાર 0

હિમોગ્લોબીનની ઉણપ એટલે એનિમિયા ની સારવાર ના ૪ ઉપાય

લોહીમાં હિમોગ્લોબીન ની ઉણપ એટલે કે એનિમિયા ની સારવાર ના ૪ ઉપાય લોહીની અછત હોય તો બિલ્વ ના ફળને સૂકવીને તેના પલ્પનું ચૂર્ણ અને સાકર દૂધમાં ભેળવીને પીવો. ઘણું લોહી હશે. લોહીની ઉણપ હોય...

રાત્રે વારંવાર પેશાબ આવવો 0

વૃદ્ધાવસ્થાની બીમારી નોક્ટુરિયા : રાત્રે વારંવાર પેશાબ આવવો

વૃદ્ધાવસ્થા ની બીમારી : નોક્ટુરિયા એટલે કે રાત્રે વારંવાર પેશાબ આવવો એક પ્રસિદ્ધ ડૉક્ટર સમજાવે છે કે નોક્ટુરિયા ખરેખર હૃદય અને મગજમાં રક્ત પ્રવાહમાં અવરોધનું લક્ષણ છે. પુખ્ત વયના લોકો અને વૃદ્ધોને સૌથી વધુ...

દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર 0

ચામડી પર સફેદ ડાઘાના રોગ કરોળિયા ની આયુર્વેદિક સારવાર

ચામડી પર સફેદ ડાઘાના રોગ કરોળિયા ની આયુર્વેદિક સારવાર – તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે. – તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં ભેળવી ડાઘવાળી...