Tagged: Gujarati Health Tips

ખીલ થવાના કારણો 0

ખીલ થવાના કારણો જાણો અને ત્વચાની બરાબર સંભાળ લો

ખીલ થવાના કારણો જાણો અને ત્વચાની બરાબર સંભાળ લો ગુજજુમિત્રો, આજે હું તમને ખીલ થવાના કારણો જણાવવા માગું છું. બહુ સરળ ચાર વસ્તુઓ છે જે કરવાથી તમને ક્યારેય ખીલ થવાની સમસ્યા નહીં થાય. ત્વચાની...

પાલક ની ચટણી 0

પાલક ની ચટણી બનાવવાની સરળ વિધિ

પાલક ની ચટણી બનાવવાની સરળ વિધિ પાલક ની ચટણી ની સામગ્રી :– પાલક – ૨૦૦ ગ્રામ કોથમીર – ૧૦૦ ગ્રામ તુલસી પાન – ૫૦ ગ્રામ ફૂદીનો – ૨૦ ગ્રામ આદુ – ૨૦ ગ્રામ શીંગ...

સંગીત થી રોગોની સારવાર 0

મેડિકલ સાયન્સ કહે છે કે સંગીત થી કરો અનેક રોગોની સારવાર

મેડિકલ સાયન્સ કહે છે કે સંગીત થી કરો અનેક રોગોની સારવાર સંગીતથી અનેક રોગોની સારવાર શરૂ થઈ ગઈ છે. મેડિકલ સાયન્સ પણ માનવા લાગ્યું છે કે દરરોજ 20 મિનિટ તમારી પસંદનું સંગીત સાંભળવાથી તમે...

પોતાને ભલે હોશિયાર સમજો 0

શરીરનો દુખાવો કે સોજો દૂર કરો : નાની રાઈ ના મોટા ફાયદા

કૃમિ, દુખાવો, સોજો કે બહેરાશ : જાણો નાની રાઈ ના મોટા ફાયદા આજકાલ પરેશાની દરેકના જીવનનો ભાગ બનતો જઈ રહી છે. કેટલાક લોકો તો નાનકડી વાતને લઈને પણ ચિંતામાં ડૂબ્યા રહે છે. જેની અસર...

સૂકી આંખો 0

ચહેરા પર કરચલીઓ અને કાળા ડાઘ દૂર કરવાના ઘરેલુ ઉપચાર

ચહેરા પર કરચલીઓ અને કાળા ડાઘ દૂર કરવાના ઘરેલુ ઉપચાર 👉 ગાજરને છીણી લો. તેમાં મુલતાની માટી ઉમેરો અને મિક્સ કરો. તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. તેને ત્વચા પર વીસ મિનિટ માટે રહેવા...

માખણ સાકર ના ફાયદા 0

શ્રીકૃષ્ણ ને પ્રિય માખણ અને સાકર (મિશ્રી) ખાવાના ફાયદા

માખણ અને સાકર (મિશ્રી) ખાવાના જબરદસ્ત ફાયદા માખણ મિશ્રી ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય ભોગ છે આ સ્વાદમાં જેટલો મધુર લાગે છે, તેટલો જ મીઠા છે તેના આરોગ્યથી સંકળાયેલા ફાયદા પણ તમે નહી જાણતા હશો. ➡️...

ચા કોફી પીવાથી નુકસાન 0

પેટની ચરબી ઓછી કરવા માટે ઘરે જ બનાવો આ હેલ્ધી લેમન ટી

પેટની ચરબીને ઝડપથી ઓછી કરવા માટે પીવો લેમન ટી, જાણો કેવી રીતે બનાવશો અને ફાયદા મોટાભાગના લોકો જાડા નથી હોતા પણ તેમનુ પેટ બહાર નીકળેલુ હોય છે. પેટની ચરબી અનેક બીજી સમસ્યાઓને વધારી દે છે,...

ફાલસાના ફાયદા 0

યુરીનમાં બળતરા કે પેટની તકલીફ : ફાલસાના અકસીર ફાયદા

યુરીનમાં બળતરા કે પેટની તકલીફ : ફાલસાના અકસીર ફાયદા ફાલસા એલિફેટિક, મીઠી, ખાટી અને કડવી છે. કાચા ફળનો સ્વાદ ખાટો હોય છે અને પાકેલા ફળનો રસ મીઠો, ઠંડા, કોલેસ્ટ્રોલ વિરોધી અને ભૂખ લગાડનાર હોય...

ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર 0

ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર

ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર વર્ષાઋતુમાં ખાસ કરીને વાયુના પ્રકોપથી થતી વ્યાધિઓનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે વર્ષાઋતુ એ વાયુના પ્રકોપની ઋતુ છે. આવી વ્યાધિઓમાં મરડાની ગણતરી કરી શકાય. આંતરડામાં...

વિટામિન ના પ્રકાર અને સ્રોત 0

વિટામિન ના પ્રકાર, તેનું મહત્ત્વ અને નૈસર્ગિક સ્રોત

વિટામિન ના પ્રકાર, તેનું મહત્ત્વ અને નૈસર્ગિક સ્રોત વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે વિશે થોડું જાણીએ. વિટામિન એ :- આ વિટામિન આંખ માટે ખૂબ જરૂરી છે. આની સૌથી વધારે જરૂર બાળકો...