Category: તંદુરસ્તીની ચાવી

પારિજાત ના પાન નો ઉપયોગ 0

પારિજાત ના પાન નો ઉપયોગ કરીને દુખાવા અને ખરજવામાં રાહત

પારિજાત ના પાન નો ઉપયોગ થી દુખાવા અને ખરજવામાં રાહત પારિજાત નું વૈજ્ઞાનિક નામ Nyctanthyes Arbar –Tristis છે. પારિજાત અથવા પારિજાતકના સંસ્કૃત નામથી ઓળખાતું આ મધ્યમ કદનું વૄક્ષની ઓળખ એ તેની ડાળી-કાંડ છે. સામાન્ય...

ઈલાયચી ના ફાયદા 0

રાત્રે સૂતા પહેલાં ફક્ત 2 ઈલાયચી ના સેવનથી થશે આ ફાયદા

રાત્રે સૂતા પહેલાં ફક્ત 2 ઈલાયચી ના સેવનથી થશે આ ફાયદા ઇલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોઇમાં ઉમેરવામાં આવે છે. તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે....

સરગવાના પાન 0

સરગવાના પાન ના પાવડરના ફાયદાઓ

સરગવાના પાન ના પાવડરના ફાયદાઓ સ્નાયુઓ તેમજ સાંધાના દુઃખાવામાં, માથાનો દુઃખાવો, અનિદ્રા, ડાયાબીટીસ, પાચન, કબજીયાત, એસિડીટી, કમરનો દુઃખાવો, ગેસ, સંગ્રહણી, આંખોના રોગ, જાડાપણા, સ્વપ્નદોષ, સ્ત્રીરોગો વગેરે જેવા રોગોમાં બહુ જ ફાયદાકારક છે. સરગવાના ગુણધર્મો...

ગળામાં દુખાવા નો ઈલાજ 0

અવાજ બેસી ગયો હોય તો અજમાવો આ ૪ ઉપાયો

અવાજ બેસી ગયો હોય તો ૧. રાત્રે શેકેલા ચણા ખાઈ, ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે. ૨, ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય...

હવે જીવન કે મરણનીય ચિંતા નથી 0

દસ બીમારી નું મૂળ કારણ છે નકારાત્મક ભાવનાનો પ્રબળ આવેગ

દસ બીમારી નું મૂળ કારણ છે નકારાત્મક ભાવનાનો પ્રબળ આવેગ ફ્રોઝન શોલ્ડર (ખભા નો દુખાવો) લોઅર બેક પેઈન (કમરનો દુખાવો) સાયનસ: (માથાનો દુખાવો) ઓબેસિટી (મેદસ્વિતા) એસિડિટી (છાતીની બળતરા) માથું દુખવું (માથાનો અસહ્ય દુખાવો) લૂઝ...

બંધ નાક ખોલવાના ઉપાય અજમાવો અને બાળકને સૂવામાં મદદ કરો 0

સામાન્ય શરદી ના અસરકારક ઘરેલુ ઉપાય

સામાન્ય શરદી ના અસરકારક ઘરેલુ ઉપાય શરદીથી પીડાવાના ઘણા કારણો હોઈ શકે છે. જ્યારે હવામાનમાં ફેરફાર થાય છે ત્યારે ઘણા લોકોને શરદી થાય છે, તો ઘણા લોકો ઠંડી વસ્તુઓ ખાવાથી અને ભેજવાળા વાતાવરણમાં રહેવાથી...

હળદર વાળું દૂધ પીવાના અકલ્પનીય ફાયદા 0

હળદર વાળું દૂધ પીવાના અકલ્પનીય ફાયદા : આરોગ્યની ચાવી

હળદર વાળું દૂધ પીવાના અકલ્પનીય ફાયદા : આરોગ્યની ચાવી બાળપણમાં દાદી-દાદી ઘરના બાળકોને શિયાળાની ઋતુમાં રોજ પીવા માટે હળદરનું દૂધ આપતા. હળદરનું દૂધ ઠંડીમાં ખૂબ જ ફાયદાકારક છે કારણ કે હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે...

પથરી દૂર કરવાના ઉપાયો 0

પથરી અને પેશાબ ની સમસ્યા દૂર કરવાના દેશી ઉપાયો

પથરી અને પેશાબ ની સમસ્યા દૂર કરવાના દેશી ઉપાયો 🔹 મૂત્રાશયમાં પથરી હોય, કિડની માં હોય, પિત્તાશયમાં હોય – જ્યાં પથરી હોય દરરોજ પત્થરચટ્ટાના છોડના 2-2 પાન ખાવાથી પથરી થોડા દિવસોમાં ઓગળી જાય છે....

શિયાળામાં ત્વચા 0

શિયાળામાં ત્વચા પર નાળિયેરનું તેલ લગાવવાથી ફાયદો થાય છે

શિયાળામાં ત્વચા પર નાળિયેરનું તેલ લગાવવાથી ફાયદો થાય છે શિયાળામાં ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે આપણામાંથી મોટાભાગના લોકો મોંઘા ક્રીમ, લોશન અને મોઇશ્ચરાઇઝર્સનો ઉપયોગ કરે છે. પરંતુ જો સ્નાન કર્યા પછી તરત જ શરીર પર...

યાદશક્તિ ઓછી થવી 0

ઘરડાં માવતરને બોલતા ન રોકો : યાદશક્તિ ઓછી થવી અટકશે

ઘડપણ માં યાદશક્તિ ઓછી થવી સામાન્ય છે : જાણો રોકવાના સરળ ઉપાય વૃદ્ધો જ્યારે વધારે બોલે છે ત્યારે સાઠે બુદ્ધિ નાઠી એવુ કહીએ છીએ… પરંતુ ડૉક્ટર એને વરદાન માને છે… ડૉક્ટર કહે છે કે...