Category: તંદુરસ્તીની ચાવી

દાંતમાં સડો 0

દાંતમાં સડો થયો છે? કરો ઘરેલુ ઉપચાર દ્વારા સારવાર

દાંતમાં સડો થયો છે? કરો ઘરેલુ ઉપચાર દ્વારા સારવાર લવિંગ વડે દાંતમાં કીટાણુ ની સારવાર:  કીટાણુ સાથે દાંતના પોલા ભાગમાં લવિંગના તેલને કપાસમાં પલાળી રાખવાથી દાંતના કીડા નાશ પામે છે. ફટકડી વડે દાંતમાં કીટાણુની...

body 0

પેશાબમાં બળતરા માટે ૮ ઘરગથ્થુ ઉપચાર

પેશાબમાં બળતરા માટે ૮ ઘરગથ્થુ ઉપચાર ખાંડ અને વરિયાળીને પીસીને રાત્રે પીગળીને સવારે પી લો. તેને સવારે ખાલી પેટે પંદર દિવસ સુધી લેવાથી પેશાબમાં બળતરા બંધ થઈ જાય છે. ઈસબગોળનું શરબત બનાવીને પીવાથી પેશાબ...

સૂકી ઉધરસ 0

સૂકી ઉધરસ થાય છે? અજમાવો આ ત્રણ ઉપાય

સૂકી ઉધરસ થાય છે? અજમાવો આ ત્રણ ઉપાય ૧. એક ચમચી કાળા મરીને એક ચમચી દેશી ઘીમાં શેકીને થોડીવાર ચાટવાથી સૂકી ઉધરસમાં જાદુઈ રાહત મળે છે. ૨. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મીઠું...

ઠંડા પીણાની આડ અસરો 0

કૃત્રિમ ઠંડા પીણાની મુખ્ય ૪ આડ અસરો

કૃત્રિમ ઠંડા પીણાની આડ અસરો 1.હાડકાંની નબળાઈ કૃત્રિમ ઠંડા પીણાનું ‘pH‘ સામાન્ય રીતે 3.4 હોય છે. જેના કારણે દાંત અને હાડકાં નબળા પડી જાય છે. માનવ જીવનના લગભગ 30 વર્ષ પૂરા થયા પછી આપણા...

તરબૂચ ની છાલ ના ફાયદા 0

શું તમે તરબૂચ ની છાલ ના ગુણકારી ફાયદા જાણો છો?

શું તમે તરબૂચ ની છાલ ના ગુણકારી ફાયદા જાણો છો? માત્ર તરબૂચ જ નહીં તેની છાલ પણ અનેક ફાયદાઓ ધરાવે છે. તરબૂચની છાલનું શાક ઘણી બધી જગ્યાએ બનાવવામાં આવે છે અને તરબૂચ ની છાલ...

આહાર અને આરોગ્ય 0

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની આયુર્વેદિક ટીપ્સ

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની આયુર્વેદિક ટીપ્સ: ૧. હળવો, ગરમ ખોરાક લો. ૨. કંઈપણ ઠંડુ ખાવા કે પીવાનું ટાળો, કારણ કે ઠંડા ખોરાક અને પીણાં પાચનની આગને ઓછી કરશે. ૩. ભારે, પચવામાં મુશ્કેલ મીઠાઈઓ અને...

કાનમાં બહેરાશ 0

કાનમાં બહેરાશ જેવું લાગે તો અજમાવી જુઓ આ પાંચ ઉપાય

કાનમાં બહેરાશ જેવું લાગે તો અજમાવી જુઓ આ પાંચ ઉપાય ગુજજુમિત્રો, આવો આજે હું તમને પાંચ નાનકડા અને અસરકારક ઉપાય બતાવું જેનાથી તમે કાનમાં બહેરાશ નો નિકાલ કરી શકો છો. પ્રથમ ઉપાય દશમૂલ, અખરોટ...

apple 0

ખાવાનું અને ઉપવાસ એવી રીતે કરો કે કાયા નીરોગી રહે

ખાવાનું અને ઉપવાસ એવી રીતે કરો કે કાયા નીરોગી રહે શું કરવાથી ઉપવાસ આરોગ્યપ્રદ થઈ જાય છે? ઉપવાસ દરમિયાન, દર્દીના શરીરમાં કોઈ નવો મળ ઉત્પન્ન થતો નથી અને જીવનશક્તિને જૂના સંચિત મળ ને દૂર...

વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ 0

વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ?

ગુજજુમિત્રો, વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ એ એક એવો પ્રશ્ન છે જે અવારનવાર લોકો મને પૂછતાં હોય છે. વાત બહુ મહત્ત્વની છે કારણકે જો વજન જરૂર કરતાં વધારે હોય તો શરીર રોગનું ઘર...

Parval 0

પરવળ ખાવાના ફાયદા જાણશો તો નિયમિતપણે ખાશો

પરવળ ખાવાના ફાયદા જાણશો તો નિયમિતપણે ખાશો શાકભાજી પરવળ, જે વર્ષના થોડા મહિનામાં જ દેખાય છે, તે તમામ શાકભાજીમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આયુર્વેદમાં માત્ર પરવળને જ બાર મહિનાના આહાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે...