Category: જ્ઞાનગંગા

બજેટ એટલે શું 0

બજેટ એટલે શું?

બજેટ એટલે શું? બજેટને લગતા ઘણા વિશેષ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે તમને બજેટ સંબંધિત અમુક શબ્દો વિશે જણાવી રહ્યા છીએ. જાણો બજેટ એટલે શું? વાર્ષિક નાણાકીય વિવરણ વાર્ષિક નાણાકીય નિવેદન એ...

ચકલી નો માળો 0

બધાંની ફેવરિટ ચકલી અને ચકલી નો ફેવરિટ માળો

બધાંની ફેવરિટ ચકલી અને ચકલી નો ફેવરિટ માળો અમે ચાર ચકલીઓઅમે દાદાની દીકરીઓદાદા ચપટી ચોખા નાખેઅમે આજે ભેગા રમીએઅમે કાલે ઉડી જઈએ દીકરી માટે ની આ પંક્તિઓ, અમારી ત્યાં ખોટી સાબિત થઇ છે. અમારે...

શેર બજાર 0

શેર બજાર ના ઘંઘાના ૨૧ ફાયદા

શેર બજાર ના ઘંઘાના ૨૧ ગુજજુમિત્રો, શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાના અનેક ફાયદા છે. એમાંથી હું આજે તમને શેર બજાર ના ફાયદા બતાવીશ. આ ફાયદા છે: મને આશા છે કે શેર બજાર ના ફાયદા તમને...

ગુરુજી ની સંતવાણી 0

પ. પૂ. ડોંગરેજી મહારાજ ના જ્ઞાનઝરણાં

પ. પૂ. ડોંગરેજી મહારાજ ના જ્ઞાનઝરણાં તપ કરો. તપ કરો.ભગવાન સર્વ પ્રકારનું સુખ આપે તો પણ એ સર્વ પ્રકારનું સુખ ભોગવશો નહિ.બહુ સુખ ભોગવવાથી તન અને મન બગડે છે.થોડું દુઃખ ભોગવી રોજ તપ કરો.સમજીને...

સલીમ દુરાની 0

સલીમ દુરાની : ક્રિકેટ જગતનો પહેલો અફઘાની ક્રિકેટર

સલીમ દુરાની : ક્રિકેટ જગતનો પહેલો અફઘાની ક્રિકેટર સલીમ દુરાની : ઉર્ફે પ્રિન્સ સલીમ ઉર્ફે સલીમ અઝીઝ દુરાની દુઃખ સાથે જણાવવામાં આવે છે કે જામનગર ના આપ્ના જાણીતા ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર, ભારત ના સર્વ...

ચહેરા પર ખીલ થવાના મુખ્ય કારણો ને વિગતવાર સમજો 0

ચહેરા પર ખીલ થવાના મુખ્ય કારણો ને વિગતવાર સમજો

ચહેરા પર ખીલ થવાના મુખ્ય કારણો ને વિગતવાર સમજો જો ચહેરા પર પિમ્પલ્સ એટલે કે ખીલ હોય તો તેને દૂર કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી. પિમ્પલ્સની વચ્ચે ન તો ચળકાટ દેખાય છે કે...

ભાખરવડી બનાવવાની રીત 0

ભાખરવડી બનાવવાની રીત

ભાખરવડી બનાવવાની રીત ગુજજુમિત્રો, આજે હું તમને ભાખરવડી બનાવવાની સરળ રીત જણાવી રહી છું. મને આશા છે કે જે વાનગી બનાવવામાં નિષ્ણાત નથી, તેવા લોકો પણ આ વિધિ ની મદદથી ભાખરવડી બનાવી લેશે. સામગ્રી:-...

ખગોળ વિજ્ઞાન 0

ખગોળ વિજ્ઞાન વિષે કેટલાક મહત્વપૂર્ણ સવાલ જવાબ

ખગોળ વિજ્ઞાન વિષે કેટલાક મહત્વપૂર્ણ સવાલ જવાબ તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે?નિહારિકા ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે?પ્રેમ અથવા સૌંદર્યની દેવી પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે?શુક્રને જળની ઉપસ્થિતિને...

સ્મશાનમાં મૃતદેહ ને બાળવા 0

સ્મશાન યાત્રા માં મૃતદેહ માટે અગ્નિ ઘરેથી કેમ લઈ જવાય છે?

સ્મશાન યાત્રા માં મૃતદેહ માટે અગ્નિ ઘરેથી કેમ લઈ જવાય છે? બહુ જ જુઝ માણસોને ખબર હશે, કે સ્મશાન યાત્રા માં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે. આપણાં પુર્વજ...

vidhansabha 0

રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભા સંબંધિત પ્રશ્નાવલી

રાજ્યપાલ અને ગુજરાત વિધાનસભા સંબંધિત પ્રશ્નાવલી 👉 સર્વોચ્ચ અદાલત એક અભિલેખ ન્યાયાલય છે. તે ન્યાયિક પુનવલોકનનો અધિકાર ધરાવે છે 👉 બંધારણીય મૂળભૂત હક્કોના ભંગ બદલ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ન્યાય માંગી શકાય છે. 👉...