ગુજ્જુમિત્રો Blog

સારા સ્વાસ્થ્ય માટે 0

જાણો સારા સ્વાસ્થ્ય માટે શું-શું ખાવું અને શા માટે ખાવું?

જાણો સારા સ્વાસ્થ્ય માટે શું-શું ખાવું અને શા માટે ખાવું? 👉 દહી :- દહી એક સ્વાસ્થ્યપ્રદ આહાર છે. તેમાં વિટામીંસ અને મીનરલ ભરપુર માત્રામાં હોય છે. આ કૈલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન એ, બી અને ઝિંકનો...

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત 0

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત “જેમ મીઠા વગરનું ભોજન લૂખું તેમ કહેવત વગરનું બોલવું લૂખું” અરબીમાં આ કહેવત જાણીતી છે. મતલબ કે કહેવત વગરની ભાષા તૂરી લાગે, કોઈ મીઠાશ...

આત્મા સુવિચાર 1

ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર, આનંદથી કરવી લીલાલહેર !

ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર, આનંદથી કરવી લીલાલહેર ! ❛❛ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર !અડગ રહી, આનંદથી કરવી લીલાલહેર ! ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,યુધ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં...

ગર્ભ રાખવા માટે ઉપાય 0

ડિલીવરી પછી પેટ પરથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે ૩ ઘરેલુ ઉપચાર

ડિલીવરી પછી પેટ પરથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે ૩ ઘરેલુ ઉપચાર ગુજજુમિત્રો, મહિલાઓ ને બાળક ની ડિલીવરી પછી પેટ પરના સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા ઘણી બધી મહેનત કરવી પડે છે. કેટલીકવાર તો જીવનભર...

લસણ અને ડુંગળી 0

લસણ અને ડુંગળી ને તામસિક ખોરાક શા માટે માનવામાં આવે છે?

લસણ અને ડુંગળી લાભદાયી હોઈ શકે છે, પરંતુ માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, તે ઝડપી અને નિમ્ન કક્ષાનો તામસિક ખોરાક છે.તેની અસરો અથવા ખામીઓને કારણે તેનો ત્યાગ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, માંસ ખાવાથી...

ગૃહિણી માટે રજા 0

‘મેઈડ ઈન કિચન’ ગુજરાતી કહેવતો અને તેના અર્થ

‘મેઈડ ઈન કિચન’ ગુજરાતી કહેવતો અને તેના અર્થ ગુજરાતણોએ માત્ર કોપીરાઈટ જ રજિસ્ટર કરવાના બાકી રાખ્યા છે. બાકી તમે થોડી જ વારમાં જોશો કે ગુજરાતી ભાષામાં કંઈ કેટલીયે કહેવતો અને રૂઢિપ્રયોગોનો જન્મ રસોડામાં જ...

પાંચ વર્ષની તપસ્યા ફળી 0

ગુજરાતી ટૂંકી વાર્તા : અબોલા લગ્નજીવન માટે દુશ્મન છે

ગુજરાતી ટૂંકી વાર્તા : અબોલા લગ્નજીવન માટે દુશ્મન છે વાદળ છાયું વાતાવરણ હતું , ગાડી ધીમી ઝડપે ચાલી રહી હતી , સત્યેન એ ડ્રાઈવર ને કહ્યું “ચોપાટી પાસે ગાડી ઉભી રાખજે ” ; સત્યન...

બ્રેથવર્ક પ્રાણાયામ ના ફાયદા 0

મનને શાંત રાખવાની કળા : અજમાવો આ ૫ યોગ ટીપ્સ

મનને શાંત રાખવાની કળા : અજમાવો આ ૫ યોગ ટીપ્સ તે ખૂબ જ અસ્વસ્થ છે? તણાવયુક્ત? કોઈ દુ:ખની ચિંતા? અથવા ફક્ત ચિંતા કરવાની આદત છે? એવું પણ થઈ શકે છે કે તમને માથાનો દુખાવો...

કેળા ના ફાયદા 0

કેળા ના ફાયદા જાણીને તમે પણ કહેશો કે કેળાં છે કસ્તુરી

કેળા ના ફાયદા જાણીને તમે પણ કહેશો કે કેળાં છે કસ્તુરી કેળાં તંદુરસ્તી બકસે છે. જેમાં લોહ અને ફોસ્ફરસ મુખ્ય છે. આ સિવાય પણ તેમા પ્રોટીન, ચરબી, ખનિજ, કાબૉહાઈટર્ડ, કેલ્શિયમ હોય છે. આયુર્વેદિક અનુસાર...