હાર્ટ એટેક વિષે ખોટી માન્યતાઓ અને સાચી હકીકતો
હાર્ટ એટેક વિષે ખોટી માન્યતાઓ અને સાચી હકીકતો હાર્ટ એટેક હમણાં ટોક ઓફ ટાઉન છે.. આજકાલ હાર્ટ એટેક વિષે સાચી ખોટી બહુ બધી માન્યતાઓ પ્રચલિત છે પણ તેની સાચી હકીકતો કોઈ નથી કહેતું. ચાલો...
હાર્ટ એટેક વિષે ખોટી માન્યતાઓ અને સાચી હકીકતો હાર્ટ એટેક હમણાં ટોક ઓફ ટાઉન છે.. આજકાલ હાર્ટ એટેક વિષે સાચી ખોટી બહુ બધી માન્યતાઓ પ્રચલિત છે પણ તેની સાચી હકીકતો કોઈ નથી કહેતું. ચાલો...
હવે જીવન કે મરણનીય ચિંતા નથી ❛❛હવે કોઈ ઈચ્છા-મહેચ્છા નથી,જીવન કે મરણનીય ચિંતા નથી. નથી ઝૂકતું ક્યાંય માથું હવે,ખરું એય છે ક્યાંય શંકા નથી. કશું પણ ન છાનું કે છપનું રહ્યું,હવે ક્યાંય પણ કોઈ...
પાર્થ ટોરોનીલ દ્વારા લિખિત ટૂંકી ગુજરાતી વાર્તા : આઈસક્રીમ નું કાગળ ભડભડતા ઉનાળાની ગરમીમાં શેકાતા રોડ ઉપર એક આઇસક્રીમવાળો ભાઈ દોરીથી સતત ઘંટડી રણકાવી દરેક ગલીમાં ફરતો હતો. ટીન…ટીન…ટીન…ટીન… ઘંટડીનો લોભામણિયો સૂર અમીના કાને...
દિલની વાતો માંથી દિલની વાત … રસિક ઝવેરી Rasik Zaveriનું આ સુપ્રસિધ્ધ પુસ્તક એ સમયમાં Best Seller રહી ચૂક્યું છે. આ પુસ્તકની પ્રથમ આવૃતિ ઓક્ટો.૧૯૭૦માં પ્રગટ થયાં પછી તૂરત જ બીજી આવૃતિ નવેમ્બર.૧૯૭૦માં પ્રગટ...
પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતા દરેક બાળક ના માબાપે આટલું જરૂર કરવું જો તમારા બાળકો ધોરણ ૧ થી ૫ માં ભણતા હોય તો.. ૧) રોજ રાત્રે સૂતી વખત ઘડિયા બોલાવો બાળકોનું ગણિત કાચું હોવાનું મુખ્ય...
વિશ્વમાં પોપ્યુલર થઈ રહેલું બ્રેથવર્ક પ્રાણાયામ ના ફાયદા બ્રેથવર્ક એ વિવિધ તકનીકો અને પદ્ધતિઓનો ઉલ્લેખ કરે છે જેમાં ઉપચારાત્મક, ધ્યાન અથવા આરોગ્ય સંબંધિત હેતુઓ માટે એક ખાસ પ્રાણાયામ નો સમાવેશ થાય છે. તમારી દિનચર્યામાં...
આ ઘરગથ્થુ ઉપચાર અજમાવીને દાદ ખાજ ખુજલી ની સમસ્યાને બાય બાય કરો હળદર હળદર એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. જે આ ચેપને વધતા અટકાવે છે. તેથી હળદરમાં પાણી મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો અને...
માઈગ્રેન નો રામબાણ ઘરેલુ ઉપચાર માઈગ્રેનનો દુખાવો સામાન્ય માથાનો દુખાવો કરતા ઘણો અલગ અને ગંભીર હોય છે. આથી પીડિત વ્યક્તિને માથામાં ડંખવાળો દુખાવો થાય છે. માઇગ્રેનના લક્ષણોમાં ઉબકા અને ઉલટીનો સમાવેશ થાય છે. અહીં...
જાણો સારા સ્વાસ્થ્ય માટે શું-શું ખાવું અને શા માટે ખાવું? 👉 દહી :- દહી એક સ્વાસ્થ્યપ્રદ આહાર છે. તેમાં વિટામીંસ અને મીનરલ ભરપુર માત્રામાં હોય છે. આ કૈલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન એ, બી અને ઝિંકનો...
કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત “જેમ મીઠા વગરનું ભોજન લૂખું તેમ કહેવત વગરનું બોલવું લૂખું” અરબીમાં આ કહેવત જાણીતી છે. મતલબ કે કહેવત વગરની ભાષા તૂરી લાગે, કોઈ મીઠાશ...