ગુજ્જુમિત્રો Blog

વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા 0

વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા

વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા હળવાશથી વાંચીનેગંભીરતાથી વિચારીએ…..! એક એવી પેઢી ચાલી જશે… જે….. ઘરમાં ટી સર્ટ- ચડી ને બદલેઝભ્ભો-લેધો પહેરવા વાળા છે.., ગાડી પોસાય છતાંબસમાં ફરવા વાળા છે….., ઘરના દરેક...

ગુજરાતી જોક 0

સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં ફરક

સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં ફરક છગન : સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં શું ફરક? મગન : નિષ્ફળ પ્રેમ કવિતા ગઝલ લખશે આખો દિવસ ભટકશે અને ઉત્તમ શરાબ પીશે. અને સફળ પ્રેમ...

Child Balloon 0

સુખી થવાના ઉપાય : લેટ ગો કરતા એટલે કે છોડી દેતા શીખો

સુખી થવાના ઉપાય : લેટ ગો કરતા એટલે કે છોડી દેતા શીખો કોઈને એકાદ બે વારસમજાવવું,કહીએ પણ ન સમજે તો ફરી ફરી સમજાવવાનું …છોડી દેવુ. છોકરાઓ મોટા થઈ પોતાના નિર્ણય લેતા થાય,તો એમની પાછળ...

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

કળયુગ ની દુનિયાદારી – એક ગુજરાતી સુવિચાર

કળયુગ ની આ દુનિયાદારી છે, દોસ્ત…અહીંયા તો રમતા રમતા માણસ ગમી જાય છે,અને ગમતા માણસ જ રમત રમી જાય છે. Also read: ફરિયાદો અને વ્યસ્તતાને કારણે શું પતિ પત્ની નો પ્રેમ ધૂંધળો થઈ શકે?

ગુજરાતી સુવિચાર 0

તફાવત ની તીવ્રતા : એક ગુજરાતી સુવિચાર

તફાવત ની તીવ્રતા : એક ગુજરાતી સુવિચાર પગ ખેંચે એ હંમેશા પગમાં જ હોય છે. અનેહાથ પકડે એ હૈયામાં…તફાવતની તીવ્રતા જુઓ,ફૂલોને મુઠ્ઠીમાં દબાવશો તો ફૂલને ઈજા થશે…અને જો કાંટાને દબાવશો તો મુઠ્ઠીમાં ઈજા થશે…!!!...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

ઈશ્વર અને તેમની શરત

ઈશ્વર અને તેમની શરત ઈશ્વરે સૌને હીરા જેવા જ ઘડ્યા છે વાલા, માત્ર એક શરત મૂકી છે કે જે ઘસાશે એ જ ચમકશે. Also read : દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે...

ઈમાનદારી નું પ્રથમ પગથિયું 0

દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે સચોટ ઉપદેશ

દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે પ્રસિદ્ધ જૈન મુનિના સચોટ ઉપદેશ 🔸 દુઃખ કોને કહેવાય? તમે દુઃખી ક્યારે થાવ ? અથવા દુઃખ ક્યારે લાગે ? જ્યારે તમારી કોઇ ઇચ્છા પૂરી નથી થતી...

સસરા અને વહુ 0

નિખાલસતાથી સંબંધને મજબૂત કરો : સસરા અને વહુ ની વાર્તા

નિખાલસતાથી વાત કરીને સંબંધને મજબૂત કરો : સસરા અને વહુ ની વાર્તા આજે બેઠક રૂમ માં અમે પપ્પા ની વાતો સાંભળી રહ્યા હતા…. પ્રથમ અમારા ઘર માં પપ્પા કોવિડ ના પેશન્ટ બન્યા..પણ પ્રભુ કૃપા...

તમારી કેરિયર માટે પારિવારિક જીવન ના સુખની ઉપેક્ષા ના કરો 1

ફરિયાદો અને વ્યસ્તતાને કારણે શું પતિ પત્ની નો પ્રેમ ધૂંધળો થઈ શકે?

ફરિયાદો અને વ્યસ્તતાને કારણે શું પતિ પત્ની નો પ્રેમ ધૂંધળો થઈ શકે? ગુજજુમિત્રો, હાલમાં મેં ડૉ. આઈ. કે. વીજળીવાળા દ્વારા લિખિત એક વાર્તા વાંચી જેનું નામ હતું, “ચાન્સ”એટલે એક તક. લગ્ન સંબંધ માં બંધાયેલા...

ગુજરાતી શેરો શાયરી 0

બીજાને બેવકૂફ ન સમજવા

બીજાને બેવકૂફ ન સમજવા પોતાને ભલે હોશિયાર સમજો,પણ બીજાને બેવકૂફ ન સમજવા,કારણ કેમગજ બધાને હોય,કોઇક ચાલાકી બતાવે છે તોકોઇક ઈમાનદારી…! Also read : ૫૦ થી ૮૦ વર્ષના વડીલોના સ્વસ્થ જીવન માટે ઉપયોગી માહિતી