ગુજ્જુમિત્રો Blog

શંકાનું કોઈ સમાધાન નથી 1

જીદ અને અહમ્

જીદ અને અહમ્ અહમ્ આવી જાય છે સંબંધ માં જ્યારે જીદ અને અહમ્ આવી જાય છે ત્યારે બંને જીતી જાય છે અને સંબંધ હારી જાય છે Also read: ૬ સાદા નિયમોનું પાલન કરીને દાંતના...

મોસંબી ના ફાયદા 0

દરેક મોસમમાં ભાવતી ખાટીમીઠી મોસંબી ના ૫ ફાયદા

દરેક મોસમમાં ભાવતી ખાટીમીઠી મોસંબી ના ૫ ફાયદા જ્યારે કોઈની તબિયત ખરાબ થાય છે ત્યારે તાકાત માટે અને જલ્દી રીકવરી થાય તેના માટે આપણે મોસંબી નું જ્યુસ પીવાની સલાહ આપીએ છીએ. અને દર્દીઓ ને...

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે 0

વાણી, વિચાર અને વર્તન

વાણી, વિચાર અને વર્તન તમારી વાણી, વિચાર અને વર્તન જ નક્કી કરશે કે… સામે નું પાત્ર ફરિયાદ કરશે કે ફરી.. યાદ…!!! Also read : તણાવ (સ્ટ્રેસ) ને ફટાફટ દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો

depression 1

ડિપ્રેશન ના લક્ષણો અને ઈલાજ વિષે સંક્ષિપ્ત અને સચોટ લેખ

ડિપ્રેશન ના લક્ષણો અને ઈલાજ વિષે સંક્ષિપ્ત અને સચોટ લેખ આજકાલ ડિપ્રેશન ને લઈને ઘણી બધી વાતો સાંભળવા મળે છે. કેટલાક લોકો નોકરી, પરિવાર, ભણતર ને લઈને સ્ટ્રેસ અનુભવે છે તો કેટલાક લોકો જીવન...

દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે! 0

દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે!

દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે! દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે!પીડાને માટે એટલે હૃદયને પક્ષપાત છે પ્રણયની શાળા એ ચકાસીને પ્રવેશ આપશે-ખમી શકો છો દર્દને? બસ એ જ લાયકાત...

રસોઈ બનાવતા શીખવાડો 0

મગની મોગર દાળ ના પ્રોટીનયુક્ત પરોઠા બનાવવાની સરળ રીત

ગુજજુમિત્રો, આપણે બધાં મોટા ભાગે મગની મોગર દાળ ને પાલક સાથે અથવા ટામેટાં સાથે બનાવીએ છીએ. પણ બાળકો ને હમેશા દાળ નથી ભાવતી હોતી, એટલે હું આજે હું તમને મગની મોગર દાળ ના પરોઠા...

મોં ની દુર્ગંધ 0

૬ સાદા નિયમોનું પાલન કરીને દાંતના દુખાવા થી બચો : ઓરલ હેલ્થ મંત્ર

૬ સરળ નિયમોનું પાલન કરો અને દાંતના દુખાવા થી બચો : ઓરલ હેલ્થ મંત્ર દાંત ને સ્વસ્થ રાખવા માટે જીવનભર સજગતાથી પ્રયત્ન કરવો પડે છે. ભલે તમને કોઈ કહે કે તમારા દાંત સારા છે, તોપણ...

જૈન ધર્મ વિશે માહિતી 0

મૌન એકાદશી પર્વનું જૈન પરંપરા માં આટલું મહત્ત્વ કેમ છે?

મૌન એકાદશી પર્વનું જૈન પરંપરા માં આટલું મહત્ત્વ કેમ છે? દરેક ધર્મ પરંપરા માં મૌન નું આગવું મહત્ત્વ હોય છે. મૌન તમારી સાધના માં આગળ વધવા, ધ્યાનમાં ઊંડા ઊતરવા અને મનને સ્થિર કરવા માં...

mother son 0

દીકરો મારો દેવનો દીધેલ છે – ડાહ્યા દીકરા પર એક કવિતા!

દીકરો મારો દેવનો દીધેલ છે – ડાહ્યા દીકરા પર એક કવિતા! બહુ સારું લાગે છે.નાનપણમાં જેને ચાંદામામા ના નામના કોળિયા ભરાવ્યા,આજે એ મને “મમ્મી તું ખાઈ જો, સરસ છે” એમ કહે છે,અને પોતાના કોળિયા...

બાળકોને સંસ્કાર 0

બાળકોને સંસ્કાર ને બદલે માત્ર અંગ્રેજી શીખવશો તો પસ્તાશે કોણ? તમે!!

બાળકોને સંસ્કાર ને બદલે માત્ર અંગ્રેજી શીખવશો તો પસ્તાશે કોણ? તમે!! ગુજજુમિત્રો, આજે આ લેખમાં હું એક એવા વિષય પર વાત કરવા માગું છું જે બહુ સંવેદનશીલ છે. આજકાલ ના માબાપ પોતાના એક ના...