ગુજ્જુમિત્રો Blog

હાર્ટ એટેક 0

શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તેનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે?

શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તેનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે? આર્નાલ્ડો લિક્ટેન્સ્ટાઇન, ચિકિત્સક જણાવે છે કે “જ્યારે પણ, મેડીકલ સાયન્સ ના ચોથા વર્ષમા અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને હું ક્લિનિકલ મેડિસિન શીખવું છું, ત્યારે...

દીકરીને માની શિખામણ 0

જો દીકરીને માની આ શિખામણ મળશે તો ક્યારેય છૂટાછેડા નહીં થાય

જો દીકરીને માની આ શિખામણ મળશે તો ક્યારેય છૂટાછેડા નહીં થાય ગુજજુમિત્રો, હું માનું છું કે દીકરી વ્હાલનો દરિયો હોય છે અને દરેક માંબાપ ના કાળજાનો કટકો હોય છે. પણ જ્યારે આ દીકરી કોઈની...

મનની શાંતિ માટે 0

આપણાં કોણ અને પારકાં કોણ?

આપણાં કોણ અને પારકાં કોણ? જેમની સાથે સંબંધમાં,આનંદ બમણો નેચિંતા અડધી થઈ જાય,એ આપણાં,બાકીનાં ઓળખીતા. Also read : દરિદ્રતા દૂર કરવા વાણિયા એ શું કર્યું? – એક પ્રેરક કથા

સૂકી ઉધરસ 0

ઉધરસ મટાડવાના ૪ સસ્તા અને સરળ ઉપાયો

ઉધરસ મટાડવાના ૪ સસ્તા અને સરળ ઉપાયો ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં ઉધરસ મટાડવાના ૪ એવા ઘરેલુ ઉપાયો જણાવવા માગું છું જે સસ્તા છે, સહેલા છે અને વર્ષોથી અજમાવેલા હોવાથી અચૂક પણ છે....

સૂંઠ ના ફાયદા 0

દરેક ઘરમાં જોવા મળતી સૂંઠ ના સત્તર ફાયદા

દરેક ઘરમાં જોવા મળતી સૂંઠ ના સત્તર ફાયદા સૂંઠનો શબ્દકોષિય અર્થ થાય શુધ્ધિ કરનાર. સૂંઠનું એક સંસ્કૃત નામ છે વિશ્વભૈષજ (”વિશ્વેશાં સર્વેશાં રોગાણાં પ્રાય: ભૈષજ્યમ્” એટલે વિશ્વના લગભગ બધાં જ રોગોનું જે ઔષધ છે.)...

કોરોના સ્પેશ્યલ કંકોત્રી 0

કોરોના સ્પેશ્યલ કંકોત્રી

કોરોના સ્પેશ્યલ કંકોત્રી કોરોના સ્પેશ્યલ રમુજી કંકોત્રી ||જય શ્રી વાયરસ દેવતાય નમ:||||જય શ્રી સોશિયલ અંતરાય નમ:||સ્નેહી શ્રીદેશવાસીઓચીનની અસીમ કૃપાથી અમારાં શરદીબેન તથા શ્રી તાવભાઈનાં કપાતર સુપુત્રચિ. કોરોનાનાં અશુભ લગ્નચિ. ખાંસીછીંકબેન કફભાઈ કાળોત્રાંની સુપુત્રી સાથે...

સંયુક્ત કુટુંબ ના વડીલો 0

સંયુક્ત કુટુંબ ના વડીલો વચ્ચે થઈ નિખાલસ વાત જે તમને પણ ગમી જશે

સંયુક્ત કુટુંબ ના વડીલો વચ્ચે થઈ નિખાલસ વાત જે તમને પણ ગમી જશે રવિવારની એક સાંજે પત્ની તેના પતિ અને ઘરના વડીલની સામે એક વાત મુકે છે : “તમને થશે હું આખો દિવસ દીકરા-...

Flower 0

માતા પિતાના આશીર્વાદ કે કોઈ જાદુઈ છડી : ગુજરાતી લોક વાર્તા

માતા પિતાના આશીર્વાદ કે કોઈ જાદુઈ છડી : ગુજરાતી લોક વાર્તા ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી....

એમ શાને લાગે છે તારા વગર રહેવાય નૈ 0

તમે મને બહુ ગમો છો, ખુલ્લે આમ કહી દીધું

તમે મને બહુ ગમો છો, ખુલ્લે આમ કહી દીધું કહી દીધું મેં તો સાવ, ખુલ્લે આમ કહી દીધું,તમે મને બહુ ગમો છો જાવ, ખુલ્લે આમ કહી દીધું. નથી આવડતા કોઈ દાવ, ખુલ્લે આમ કહી...

વાળ ની સારવાર 0

વાળ ની સારવાર રાખવામાં આપણે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ?

વાળ ની સારવાર રાખવામાં આપણે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ? ઘણીવાર લોકો એ પ્રશ્ન પૂછે છે કે વાળ ને લાંબા અને જાડા કરવાનો સહેલો, સસ્તો અને અચૂક ઉપાય શું છે? ખેર, હું જણાવવા...