સારા લોકોની કયારેય પરીક્ષા કેમ ના લેવી?
![સારા લોકોની કયારેય પરીક્ષા કેમ ના લેવી?](https://gujjumitro.com/wp-content/uploads/2021/08/friends.jpg)
સારા લોકોની કયારેય પરીક્ષા કેમ ના લેવી?
સારા લોકોની કયારેય પરીક્ષા ના લેવી,
કારણકે એ પારા જેવા હોય છે,
જ્યારે તમે એમના પર
વાર કરશો તો એ તૂટશે નહીં,
પરંતુ ત્યાંથી સરકી ને ચૂપચાપ
તમારી જિંદગીમાંથી નીકળી જશે.
Also read : સીનીયર સીટીઝન માટે નવયુવાન બનવાનું રહસ્ય : નવું હુનર શીખો