ગુજ્જુમિત્રો Blog

સાચી રે મારી સત્ય 0

નવરાત્રી ના ગરબા અને પિત્ત દોષ દૂર કરવામાં તેનું મહત્વ

નવરાત્રી ના ગરબા અને પિત્ત દોષ દૂર કરવામાં તેનું મહત્વ નવરાત્રી પિત્ત પ્રકોપની ઋતુ છે નવરાત્રીનો સમય એ શરદ ઋતુનો સમય છે. શરદ ઋતુ એ શરીરમાં સ્વાભાવિક રીતે “પિત્ત પ્રકોપ”ની ઋતુ છે. વર્ષા ઋતુમાં...

કેસરિયો રંગ તને લાગ્યો 0

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ કોના કોના માથે ધૂમ્યો રે લોલ (૨) અંબા માને માથે ધૂમ્યો રે લોલ (૨) કિયા કિયા ગામે પધરાવ્યો અલ્યા ગરબા (૨) અંબાજી...

અંબે માતાની જય! 0

શ્રી અંબાજી માતાની આરતી : બોલો અંબે માતાની જય!

શ્રી અંબાજી માતાની આરતી : બોલો અંબે માતાની જય! જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ (૨)અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં (૨) પડવે પંડિત મા,જયો જયો મા જગદંબે. દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ (૨)બ્રહ્મા...

ગુજરાતી હાસ્ય લેખ 0

પતિ પત્નીની ગમ્મત ગુલાલ

પતિ પત્નીની ગમ્મત ગુલાલ પત્ની; છાપા માં લખ્યું છે કે ૨૫% સ્ત્રીઓ માનસિક રોગની દવા લે છે. પતિ; આ તો બહુ ભયંકર કહેવાય પત્ની; કેમ? પતિ; બાકીની ૭૫% દવા વગર ફરે છે. . ....

નાની લીટી ભૂંસ્યા વગર 0

કોઈની નાની લીટી ભૂંસ્યા વગર મોટો થયો છું

❛❛કોઈની નાની લીટી ભૂંસ્યા વગર મોટો થયો છું,એકડો આજીજીનો ઘૂંટ્યા વગર મોટો થયો છું. પ્હાડની છાતી ચીરીને મેં કર્યો છે માર્ગ મારો,મંદિરોના પથ્થરો પૂજ્યા વગર મોટો થયો છું. કોઈ તનથી કોઈ મનથી તોડવા મથતા...

નાગરવેલ ના ફાયદા 0

વિટામિન ની ગોળી જેવા નાગરવેલ ના અગણિત ફાયદા

નાગરવેલ ના અગણિત ફાયદા જાણો અને નિયમિત સેવન કરો મિત્રો, નાગરવેલ ના ફાયદા મોં ને લગતી બધી બીમારી ને દૂર કરે છે અને ત્યાં સુધી કે કેન્સર થી પણ બચાવે છે. પેટની તકલીફો, શરદી,...

કાન નો દુખાવો 0

કાન નો દુખાવો થાય ત્યારે અજમાવો આ અકસીર ઘરેલુ ઉપચાર

કાન નો દુખાવો થાય ત્યારે અજમાવો આ અકસીર ઘરેલુ ઉપચાર કાન નો દુખાવો કેમ થાય છે? કાનમાં વેક્સ જામવું ,શરદીના કારણે દુખાવા થવું કે પછી કોઈ પ્રકારની એલર્જી કે ઈંફ્કશન થવું આ એક સામાન્ય...

સમજવા જેવી એક વાત 0

માણસના જીવનની ચાર પ્રકારની રોટલી : સમજવા જેવી એક વાત

માણસના જીવનની ચાર પ્રકારની રોટલી : સમજવા જેવી એક વાત એક પાર્કમાં બે ચાર વૃદ્ધ મિત્રો બેઠા હતા, ત્યાં રોટલીની વાત નીકળી. ત્યારે એક મિત્રે કહ્યું – શું તમે જાણો છો કે રોટલીના કેટલા...

સુરતી શિયાળા ની રાહ 0

ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે

ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે,હતી માત્ર ઓળખ જે, યારી થઈ છે. બધી લાલી હોઠોની આંખોમાં આવી,જગા ફેરની શું બીમારી થઈ છે? ચલો ભૂલવાની શરત રાખું મંજુર,પુરાશે જગા એ? જે...

કપૂર ના ફાયદા 0

પગ ના તળિયા બળવા ના કારણો અને બળતરાના ઘરેલુ ઉપચાર

પગ ના તળિયા બળવા ના કારણો અને આ બળતરાના ઉપચાર ગરમીમાં પગના તળિયામાં બળતરા થવી એક સામાન્ય વાત છે. આ સમસ્યા ખાસ કરીને 30 થી 50 વર્ષના લોકોમાં સામાન્ય જોવા મળે છે. હવે તો...