એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે : જેવો સંગ તેવો રંગ
એક સડેલી કેરી ટોપલી ની બધી કેરીઓ ને સડાવી દે છે કારણ કે જેવો સંગ તેવો રંગ આકાશમાંથી પડેલા વરસાદના પાણીનું ટીપું… સરોવરમાં પડે તો મીઠું બને છે….સાગરમાં પડે તો ખારૂં બને છે…..ગંગામાં પડે...
મુંબઈ ના મલબાર હિલ અને નરીમાન પોઇન્ટ ની રોચક ગાથા એક સમયે પારસીઓ અને સાહસિક ભાટિયા ઓએ વસાવેલા મુંબઈ ના સમગ્ર મલબાર હિલનું વર્ષિક ભાડું રૂપિયા ૧૩૦ હતું ત્યારે એ જમાનો હતો જ્યારે મુંબઈમાં...
સવારે ખાલી પેટે લવિંગ ખાવાથી શું થાય છે? જાણો જબરદસ્ત ફાયદા આપણ કિચનમાં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ આપણે સ્વાસ્થ્ય પરેશાનીને ઠીક કરવા માટે કરીએ છીએ. હળદર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. પોતાના...
દહીં સાથે ભૂલથી પણ ન ખાવી આ વિરુદ્ધ આહાર, આરોગ્ય માટે છે નુકશાનકારી ઉનાળામાં દહી ખૂબજ ફાયદાકારી હોય છે. તેના સેવનથી શરીરમાં ઠંડક બની રહે છે. દહીંથી ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ પણ થતી નથી. દહીંમાં...
એક ડિપ્રેશન નો દર્દી જ્યારે ડૉક્ટર પાસે ગયો તો શું થયું? એક ડીપ્રેશનનો દર્દી ડોકટર પાસે ગયો. ડોકટર : બોલો શું તકલીફ છે ? દર્દી : સાહેબ નકરા આડા અવળા વિચાર આવે છે ડોકટર...
વજન ઘટાડવા માટે આયુર્વેદિક ઉપાય : કોઈ સાઈડ ઇફેક્ટ નથી શું તમે વજન ઘટાડવાના બધા નુસખા અજમાવી જોયા છે? શું તમે પણ “વેઈટ લોસ” માટે ઘણી બધી દવાઓ અને સલાહો અજમાવી છે? વજન ઘટાડવા...
મોં ની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે અકસીર ઘરગથ્થુ ઉપચાર ગુજજુમિત્રો, મોં ની દુર્ગંધ એક એવી સમસ્યા છે જેને દૂર ના કરો તો લોકો દૂર થી જ વાત કરશે. તમે ગમે તેટલા સારા કપડાં...
અછબડા નો દેશી ઉપચાર, તેના લક્ષણો, શું કરવું અને શું ના કરવું? બધું જાણો એક જ લેખમાં. અછબડા ના લક્ષણો શીતળા એટલે કે અછબડા (chickenpox) ના રોગમાં તાવ આવ્યા પછી શરીર પર લાલ ફોલ્લીઓ...
સમય આવે એ પહેલાં બધું સમેટી લો સમય આવે એ પહેલાં..બધું સમેટી લેવું જોઈએ… માન સન્માન ઘટે એ પહેલા..જાતે હટી જવું જોઈએ… કેટલાય નિર્ણયો કલેજાકઠણ રાખી ને કરવા પડે છે.. બારોબાર ઉસેટાઇ જાય તે..પહેલા...