ગુજ્જુમિત્રો Blog

સુરતી શિયાળા ની રાહ 0

ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે

ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે,હતી માત્ર ઓળખ જે, યારી થઈ છે. બધી લાલી હોઠોની આંખોમાં આવી,જગા ફેરની શું બીમારી થઈ છે? ચલો ભૂલવાની શરત રાખું મંજુર,પુરાશે જગા એ? જે...

કપૂર ના ફાયદા 0

પગ ના તળિયા બળવા ના કારણો અને બળતરાના ઘરેલુ ઉપચાર

પગ ના તળિયા બળવા ના કારણો અને આ બળતરાના ઉપચાર ગરમીમાં પગના તળિયામાં બળતરા થવી એક સામાન્ય વાત છે. આ સમસ્યા ખાસ કરીને 30 થી 50 વર્ષના લોકોમાં સામાન્ય જોવા મળે છે. હવે તો...

જેવો સંગ તેવો રંગ 0

એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે : જેવો સંગ તેવો રંગ

એક સડેલી કેરી ટોપલી ની બધી કેરીઓ ને સડાવી દે છે કારણ કે જેવો સંગ તેવો રંગ આકાશમાંથી પડેલા વરસાદના પાણીનું ટીપું… સરોવરમાં પડે તો મીઠું બને છે….સાગરમાં પડે તો ખારૂં બને છે…..ગંગામાં પડે...

મલબાર હિલ નરીમાન પોઇન્ટ 0

મુંબઈ ના મલબાર હિલ અને નરીમાન પોઇન્ટ ની રોચક ગાથા

મુંબઈ ના મલબાર હિલ અને નરીમાન પોઇન્ટ ની રોચક ગાથા એક સમયે પારસીઓ અને સાહસિક ભાટિયા ઓએ વસાવેલા મુંબઈ ના સમગ્ર મલબાર હિલનું વર્ષિક ભાડું રૂપિયા ૧૩૦ હતું ત્યારે એ જમાનો હતો જ્યારે મુંબઈમાં...

લવિંગ ખાવાથી શું થાય 0

બે લવિંગ ખાવાથી શું થાય છે? જાણો ૫ જબરદસ્ત ફાયદા

સવારે ખાલી પેટે લવિંગ ખાવાથી શું થાય છે? જાણો જબરદસ્ત ફાયદા આપણ કિચનમાં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ આપણે સ્વાસ્થ્ય પરેશાનીને ઠીક કરવા માટે કરીએ છીએ. હળદર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. પોતાના...

Curd 0

દહીં સાથે આ ૪ વિરુદ્ધ આહાર ક્યારેય ના ખાશો

દહીં સાથે ભૂલથી પણ ન ખાવી આ વિરુદ્ધ આહાર, આરોગ્ય માટે છે નુકશાનકારી ઉનાળામાં દહી ખૂબજ ફાયદાકારી હોય છે. તેના સેવનથી શરીરમાં ઠંડક બની રહે છે. દહીંથી ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ પણ થતી નથી. દહીંમાં...

તમારા ભણવાનો ખર્ચો 0

એક ડિપ્રેશન નો દર્દી જ્યારે ડૉક્ટર પાસે ગયો તો શું થયું?

એક ડિપ્રેશન નો દર્દી જ્યારે ડૉક્ટર પાસે ગયો તો શું થયું? એક ડીપ્રેશનનો દર્દી ડોકટર પાસે ગયો. ડોકટર : બોલો શું તકલીફ છે ? દર્દી : સાહેબ નકરા આડા અવળા વિચાર આવે છે ડોકટર...

કફનને ખાનગી ગજવું નથી 0

લાયક થવું છે કે ઉંમરલાયક?

લાયક થવું છે કે ઉંમરલાયક? લાયક થવું હોયતો જ મહેનત કરવી પડે,બાકી ઉંમરલાયક તોબાંકડેબેઠા બેઠાપણ થઇ જવાય. Also read : મોં ની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે અકસીર ઘરગથ્થુ ઉપચાર

વજન ઘટાડવા માટે 0

વજન ઘટાડવા માટે આયુર્વેદિક ઉપાય : કોઈ સાઈડ ઇફેક્ટ નથી

વજન ઘટાડવા માટે આયુર્વેદિક ઉપાય : કોઈ સાઈડ ઇફેક્ટ નથી શું તમે વજન ઘટાડવાના બધા નુસખા અજમાવી જોયા છે? શું તમે પણ “વેઈટ લોસ” માટે ઘણી બધી દવાઓ અને સલાહો અજમાવી છે? વજન ઘટાડવા...

મોં ની દુર્ગંધ 0

મોં ની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે અકસીર ઘરગથ્થુ ઉપચાર

મોં ની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે અકસીર ઘરગથ્થુ ઉપચાર ગુજજુમિત્રો, મોં ની દુર્ગંધ એક એવી સમસ્યા છે જેને દૂર ના કરો તો લોકો દૂર થી જ વાત કરશે. તમે ગમે તેટલા સારા કપડાં...