ગુજ્જુમિત્રો Blog

સોજી ના લોટનો શીરો 0

અશક્તિ છે? ઇન્સ્ટન્ટ એનર્જી માટે ખાઓ સોજી ના લોટનો શીરો

બહુ અશક્તિ લાગતી હોય તો ઇન્સ્ટન્ટ એનર્જી માટે ખાઓ સોજી ના લોટનો શીરો કોરોના વાયરસએ આખી દુનિયા માટે આફત બન્યો છે. એક બાજુ તેનાથી બચવા માટે વેક્સીનેશન કરાઈ રહી છે તેમજ સોશિયલ ડિસ્ટેંસિંગની કાળજી...

ઉલટી બંધ કરવાનો ઉપાય 0

ઉલટી બંધ કરવાનો ઉપાય શોધો છો? – વાંચો આ પાંચ ઉપાયો

ઉલટી બંધ કરવાનો ઉપાય શોધો છો? – વાંચો આ પાંચ ઉપાયો ➡️ એક ચમચી આદુનો રસ, અડધી ચમચી સાકર અને ચપટી મીઠું મેળવીને ઉલટીના દર્દીને પીવડાવો. ➡️ એક ચમચી આદુના રસમાં એક રતી હિંગ...

પારિજાત ના પાન નો ઉપયોગ 0

પારિજાત ના પાન નો ઉપયોગ કરીને દુખાવા અને ખરજવામાં રાહત

પારિજાત ના પાન નો ઉપયોગ થી દુખાવા અને ખરજવામાં રાહત પારિજાત નું વૈજ્ઞાનિક નામ Nyctanthyes Arbar –Tristis છે. પારિજાત અથવા પારિજાતકના સંસ્કૃત નામથી ઓળખાતું આ મધ્યમ કદનું વૄક્ષની ઓળખ એ તેની ડાળી-કાંડ છે. સામાન્ય...

ઈલાયચી ના ફાયદા 0

રાત્રે સૂતા પહેલાં ફક્ત 2 ઈલાયચી ના સેવનથી થશે આ ફાયદા

રાત્રે સૂતા પહેલાં ફક્ત 2 ઈલાયચી ના સેવનથી થશે આ ફાયદા ઇલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોઇમાં ઉમેરવામાં આવે છે. તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે....

ફાગણ ફોરમતો આયો રે આયો 0

ફાગણ ફોરમતો આયો રે આયો

ફાગણ ફોરમતો આયો રે આયો ફાગણ ફોરમતો આયોઆયો રે આયો..ફાગણ ફોરમતો આયો…લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના… પર લહેરાયોઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો..ફાગણ ફોરમતો આયો…આયો રે આયો..ફાગણ ફોરમતો આયો…ચારેકોર ઘુમતાને...

સરગવાના પાન 0

સરગવાના પાન ના પાવડરના ફાયદાઓ

સરગવાના પાન ના પાવડરના ફાયદાઓ સ્નાયુઓ તેમજ સાંધાના દુઃખાવામાં, માથાનો દુઃખાવો, અનિદ્રા, ડાયાબીટીસ, પાચન, કબજીયાત, એસિડીટી, કમરનો દુઃખાવો, ગેસ, સંગ્રહણી, આંખોના રોગ, જાડાપણા, સ્વપ્નદોષ, સ્ત્રીરોગો વગેરે જેવા રોગોમાં બહુ જ ફાયદાકારક છે. સરગવાના ગુણધર્મો...

ગળામાં દુખાવા નો ઈલાજ 0

અવાજ બેસી ગયો હોય તો અજમાવો આ ૪ ઉપાયો

અવાજ બેસી ગયો હોય તો ૧. રાત્રે શેકેલા ચણા ખાઈ, ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે. ૨, ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય...

અખંડ ભારત 0

અખંડ ભારત નું વિભાજન કેટલીવાર અને ક્યારે થયું હતું?

અખંડ ભારત નું વિભાજન કેટલીવાર અને ક્યારે થયું? તમારામાંથી કેટલાને ખબર છે કે…..અખંડ ભારત નું વિભાજન કેટલી વખત થયું? જવાબ છે, બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 👉 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ...

હવે જીવન કે મરણનીય ચિંતા નથી 0

દસ બીમારી નું મૂળ કારણ છે નકારાત્મક ભાવનાનો પ્રબળ આવેગ

દસ બીમારી નું મૂળ કારણ છે નકારાત્મક ભાવનાનો પ્રબળ આવેગ ફ્રોઝન શોલ્ડર (ખભા નો દુખાવો) લોઅર બેક પેઈન (કમરનો દુખાવો) સાયનસ: (માથાનો દુખાવો) ઓબેસિટી (મેદસ્વિતા) એસિડિટી (છાતીની બળતરા) માથું દુખવું (માથાનો અસહ્ય દુખાવો) લૂઝ...

બંધ નાક ખોલવાના ઉપાય અજમાવો અને બાળકને સૂવામાં મદદ કરો 0

સામાન્ય શરદી ના અસરકારક ઘરેલુ ઉપાય

સામાન્ય શરદી ના અસરકારક ઘરેલુ ઉપાય શરદીથી પીડાવાના ઘણા કારણો હોઈ શકે છે. જ્યારે હવામાનમાં ફેરફાર થાય છે ત્યારે ઘણા લોકોને શરદી થાય છે, તો ઘણા લોકો ઠંડી વસ્તુઓ ખાવાથી અને ભેજવાળા વાતાવરણમાં રહેવાથી...