ગુજ્જુમિત્રો Blog

ઘુઘા નો નિબંધ! 0

દાદાના ખોંખારામાં કોરોના દેખાય

આવે જો છીંક તો ઉચાટ થઈ જાય છે,દાદાના ખોંખારામાં કોરોના દેખાય છે! ખુલ્લી જે બારીમાંથી અપાતું હતું સ્મિત,હવે, તે બારી સદાય બંધ જ દેખાય છે ! જે ફૂલ ગુલાબી હોઠો પર હતા કુરબાન,તે હોઠ...

બીમારી નું કારણ 1

જાપાનીઝ સંશોધન પ્રમાણે બીમારી નું કારણ

ગુજ્જુમિત્રો, આજે હું તમને એક મહત્ત્વની વાત કરવા માગું છું. ઘણીવાર આપણે વારંવાર બીમાર પડવાથી કંટાળી જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ. તો ઘણીવાર કોઈ એવી બીમારી થઈ જાય છે જેનો શહેરના શ્રેષ્ઠ ડોક્ટર...

આજે કેમ ઉદાસ છે 0

સાચી સફળતા

કોઈ વ્યક્તિને હરાવીને નીચું પાડવું એ સફળતા નથી. પણ…કોઈ વ્યક્તિને સમ્માન આપીને જીતી લેવી એ જ સાચી સફળતા છે. Also read : મિત્રોની મસ્તી

પાનખરના નામથી થરથર્યા કરું 1

મિલકત ની વહેંચણી માટે બાપુજી નો ઉત્તમ નિર્ણય

મિલકત ની વહેંચણી માટે બાપુજી નો ઉત્તમ નિર્ણય ગુજ્જુમિત્રો, મહેસાણા ના એક નાનકડા ગામની આ વાત છે. મગન ભાભા નામના એક સ્વમાની વડીલ ના ત્રણ દીકરા હતા, રાકેશ, સુરેશ અને મુકેશ. આ દીકરાઓ નું...

clapping baby 1

તાળી પાડવાના 12 ફાયદા

ગુજ્જુમિત્રો, આજે હું તમને તાળી પાડવાના 12 ફાયદા જણાવવા માગું છું. તાળી એટલે તંદુરસ્તી ની વાડી. તાળી એટલે જ એક્યુપ્રેશર પદ્ધતિ. જો તમે દિવસમાં 108 વાર તાળી પાડશો તો ક્યારેય ગોળીઓ નહીં ખાવી પડે....

લાલ લીલાં મરચાં ના ફાયદા 1

લાલ મરચાંની સરખામણી માં લીલાં મરચાં ના ફાયદા

ગુજ્જુમિત્રો, આજે હું તમને મુંબઈના એક પ્રસિદ્ધ ડાયટીશીયન શ્રીલેખા હાડા ના અદ્ભુત લેખ વિષે જણાવવાની છું. હાલમાં મને કોઈકે તેમના લીલાં અને લાલ મરચાં વિષેના વિચારો વૉટ્સઅપ મેસેજ દ્વારા જણાવ્યા. મને જાણીને આશ્ચર્ય થયો...

ઊંઘ ન આવે તો શું કરવું? 0

ઊંઘ ન આવે તો શું કરવું?

ઊંઘ ન આવે તો શું કરવું? ગુજ્જુમિત્રો, આપણાં સ્વાસ્થ્ય માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી બહુ જરૂરી છે. જો બરાબર ઊંઘ લેવામાં ના આવે તો આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. મને ઊંઘ નથી આવતી,...

Papaya 0

કેન્સર મટાડવા માટે અકસીર છે પપૈયાં

પપૈયાં કેન્સર મટાડવા માટે ઉપયોગી ઘણાં પ્રકારની વૈજ્ઞાનિક શોધો થી જાણકારી મળી છે કે પપૈયાના દરેક ભાગ જેમ કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓ નો નાશ કરવાની અને તેની વૃદ્ધિને...

મગફળી સીંગદાણા ના ફાયદા 1

મગફળી ના સીંગદાણા માં છે બદામ ના ફાયદા

મગફળી ના સીંગદાણા માં છે બદામ ના ફાયદા ગુજ્જુમિત્રો, આપણે બધાં જ જાણીએ છીએ કે બદામ આપણાં માટે બહુ સ્વાસ્થ્યપ્રદ છે. તેમાં પણ જ્યારે બદામને પલાળીએ છીએ ત્યારે તેના સત્ત્વો એક્ટીવેટ એટલે કે સક્રિય...