શરીરનાં વિવિધ અંગોની તકલીફ માટે જૈન ધર્મના તીર્થંકર ના મંત્રો

જૈન ધર્મ વિશે માહિતી

શરીરનાં વિવિધ અંગોની તકલીફ માટે જૈન ધર્મના તીર્થંકર ના મંત્રો (ખાસ જૈન લોકો માટે)

(01) ૐ હ્રીં શ્રી ઋષભદેવાય નમઃ માથા માટે
(02) ૐ હ્રીં શ્રી અજિતનાથાય નમઃ આંખ માટે
(03) ૐ હ્રીં શ્રી સંભવનાથાય નમઃ કાન માટે
(04) ૐ હ્રીં શ્રી અભિનંદનનાથાય નમઃ નાક માટે
(05) ૐ હ્રીં શ્રી સુમતિનાથાય નમઃ હોઠ માટે
(06) ૐ હ્રીં શ્રી પદ્મપ્રભુનાથાય નમઃ દાંત ‌માટે
(07) ૐ હ્રીં શ્રી સુપાર્શ્વનાથાય નમઃ જીભ માટે
(08) ૐ હ્રીં શ્રી ચંદ્રપ્રભુનાથાય નમઃ તાળવા માટે
(09) ૐ હ્રીં શ્રી સુવિધિનાથાય નમઃ કંઠ માટે
(10) ૐ હ્રીં શ્રી શીતલનાથાય નમઃ હ્રદય માટે
(11) ૐ હ્રીં શ્રી શ્રેયાંસનાથાય નમઃ બાહુ માટે
(12) ૐ હ્રીં શ્રી વાસુપૂજ્યનાથાય નમઃ બંને હાથ માટે

Mahavir swami jain
જૈન ધર્મના તીર્થંકર credit : bhagwan photo . com


(13) ૐ‌ હ્રીં શ્રી વિમલનાથાય નમઃ બંને હાથની આંગળીઓ માટે
(14) ૐ હ્રીં શ્રી અનંતનાથાય નમઃ નખ માટે
(15) ૐ હ્રીં શ્રી ધર્મનાથાય નમઃ ઉદર માટે
(16) ૐ હ્રીં શ્રી શાંતિનાથાય નમઃ નાભિ માટે
(17) ૐ હ્રીં શ્રી કુંથુનાથાય નમઃ ગુહ્યાન્ગો માટે
(18) ૐ હ્રીં શ્રી અરનાથાય નમઃ કમર માટે
(19) ૐ હ્રીં શ્રી મલ્લીનાથાય નમઃ વાંસા માટે
(20) ૐ હ્રીં શ્રી મુનીસુવ્રતનાથાય નમઃ જાંઘ માટે
(21) ૐ હ્રીં શ્રી નેમિનાથાય નમઃ બંને પગ માટે
(22) ૐ હ્રીં શ્રી નમીનાથાય નમઃ બંને પગની આંગળીઓ માટે
(23) ૐ હ્રીં શ્રી પાર્શ્વનાથાય નમઃ સર્વ અંગનાં રક્ષણ માટે
(24) ૐ હ્રીં શ્રી મહાવીરસ્વામીનાથાય નમઃ આત્માનાં ઉદ્ધાર માટે
શરીરનાં જે ભાગની તકલીફ હોય તે દૂર કરવાં માટે ઉપર જણાવેલાં મંત્રની પાંચ માળા કરવી.

દરેક ગ્રુપનાં જૈન આરાધક સભ્યો એ આ જાપ જીવનમાં ગણવાથી શાતા વેદનીય માં અત્યંત મહા અસરકારક ઉપયોગી થશે.

Also read : ગુજરાત ના નાથ દ્વારકાધીશ ની દ્વારકા નો ઇતિહાસ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *