Tagged: spiritual post in gujarati

જૈન ધર્મ વિશે માહિતી 0

જૈન ધર્મ વિશે માહિતી : જમ્યા બાદ થાળી ધોઇને પીવાનું કારણ

જૈન ધર્મ વિશે માહિતી : જમ્યા બાદ થાળી ધોઇને પીવાનું કારણ આપણે ઘણી જગ્યાએ ભોજનશાળામાં સુવિચારમાં વાંચતા હોઇએ છે કે, “ભોજન કર્યા પછી, થાળી ધોઇને પીવાથી આયંબિલ તપનું લાભ મળે” વાસ્તવમાં, ભોજનની થાળીમાં રહી...

ગુરુજી ની સંતવાણી 0

પ. પૂ. ડોંગરેજી મહારાજ ના જ્ઞાનઝરણાં

પ. પૂ. ડોંગરેજી મહારાજ ના જ્ઞાનઝરણાં તપ કરો. તપ કરો.ભગવાન સર્વ પ્રકારનું સુખ આપે તો પણ એ સર્વ પ્રકારનું સુખ ભોગવશો નહિ.બહુ સુખ ભોગવવાથી તન અને મન બગડે છે.થોડું દુઃખ ભોગવી રોજ તપ કરો.સમજીને...

રામચરિત માનસ કથા 0

રામચરિત માનસ કથા ની કેટલીક રસપ્રદ હકીકતો

રામચરિત માનસ કથા ની કેટલીક રસપ્રદ હકીકતો 1: ~ રામજી લંકામાં 111 દિવસ રહ્યા.2: ~ સીતાજી લંકામાં રહ્યા હતા = 435 દિવસ.3: માનસમાં શ્લોક સંખ્યા = 27 છે.4: માનસમાં ચોપાઇ સંખ્યા = 4608.5: માનસમાં...

મારી પાટીના અક્ષર ભૂંસાય 0

રામનવમી ની હાર્દિક શુભકામના : ગુજરાતી શ્રીરામથી ભરપૂર છે

રામનવમી ની હાર્દિક શુભકામના : ગુજરાતી શ્રીરામથી ભરપૂર છે મારી ગુજરાતી શ્રીરામથી ભરપૂર છે, નમસ્કાર કરતી વખતે, સૌપ્રથમ તો રામ રામ ! મુસીબતથી બચી જાય તો, રામ રાખે તેને કોણ ચાખે, ટેક લીધી હોય તો, રામના રખોપા રાખ્યા, ના ખબર પડે...

નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયના 0

નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયના : પ્રાર્થના

નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયના : પ્રાર્થના નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયનાઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બૂઝાયના સ્વાર્થનું સંગીત ચારે કોરે બાજે,કોઇ નથી કોઇનું આ દુનિયામાં...

જેવી મારા રામની ઈચ્છા 0

કબીર સાહેબ નો જીવન પ્રસંગ : જેવી મારા રામની ઈચ્છા

કબીર સાહેબ નો જીવન પ્રસંગ : જેવી મારા રામની ઈચ્છા કબીર સાહેબ પોતાના ખભા પર કપડાંનું બંડલ લઈને બજારમાં જવાની તૈયારી કરી રહ્યા હતા, માતા લોઈજીએ ભક્ત કબીરજીને સંબોધતા કહ્યું – ભગત જી! આજે...

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ 0

શ્રીનાથજી મંદિર નો ઇતિહાસ, દંતકથા અને મહત્ત્વ

શ્રીનાથજી મંદિર નો ઇતિહાસ, દંતકથા અને મહત્ત્વ શ્રીનાથજી મંદિર – નાથદ્વારા રાજસ્થાન 👉નજીકનું રેલ્વે સ્ટેશન– માવલી ​​(29 કિમી) 👉 બાંધકામ પૂર્ણ થયું — 1672 👉નિર્માતા—ગોસ્વામી પૂજારી દંતકથા અને ઈતિહાસ શ્રીનાથજીનું સ્વરૂપ અથવા દૈવી સ્વરૂપ...

અમરનાથ મંદિર નો ઇતિહાસ 0

વિશ્વ વિખ્યાત બાબા અમરનાથ મંદિર નો ઇતિહાસ અને મહિમા

વિશ્વ વિખ્યાત બાબા અમરનાથ મંદિર નો ઇતિહાસ અને મહિમા પુરાણો અનુસાર, કાશીમાં દર્શન કરતાં 10 ગણું, પ્રયાગ કરતાં 100 ગણું અને નૈમિષારણ્ય કરતાં 1000 ગણું પુણ્ય આપનારા શ્રી બાબા અમરનાથના દર્શન છે. તેનું સૌથી...

ગુરુ નો પ્રસાદ 0

ગુરુ નો પ્રસાદ મહા મૂલ્યવાન છે : પ્રસાદની રોટલીની કથા

ગુરુ નો પ્રસાદ મહા મૂલ્યવાન છે : પ્રસાદની રોટલીના શબ્દો માં ગુરુ નો મહિમાગાન હું તે ભાગ્યશાળી રોટલી છું , જે સતગુરુના સેવકો દ્વારા ખૂબ જ ભક્તિ અને પ્રેમથી બનાવાઈ છું. મને એક સુંદર...

ગુરુની કૃપા 0

કલ્પવૃક્ષ સમાન સાચા ગુરુની કૃપા શું છે?

કલ્પવૃક્ષ સમાન સાચા ગુરુની કૃપા શું છે? પૈસા, વૈભવી મકાનો, મોંઘી ગાડીઓ અને સંપત્તિ એ ગુરુ-કૃપા નથી. આ જીવનમાં અનેક સંકટ અને આફતો જે આપણી જાણ વિના જ અદૃશ્ય થઈ જાય છે, તે છે...