Category: તંદુરસ્તીની ચાવી

માઈગ્રેન નો ઉપચાર 0

માઈગ્રેન નો રામબાણ ઘરેલુ ઉપચાર

માઈગ્રેન નો રામબાણ ઘરેલુ ઉપચાર માઈગ્રેનનો દુખાવો સામાન્ય માથાનો દુખાવો કરતા ઘણો અલગ અને ગંભીર હોય છે. આથી પીડિત વ્યક્તિને માથામાં ડંખવાળો દુખાવો થાય છે. માઇગ્રેનના લક્ષણોમાં ઉબકા અને ઉલટીનો સમાવેશ થાય છે. અહીં...

સારા સ્વાસ્થ્ય માટે 0

જાણો સારા સ્વાસ્થ્ય માટે શું-શું ખાવું અને શા માટે ખાવું?

જાણો સારા સ્વાસ્થ્ય માટે શું-શું ખાવું અને શા માટે ખાવું? 👉 દહી :- દહી એક સ્વાસ્થ્યપ્રદ આહાર છે. તેમાં વિટામીંસ અને મીનરલ ભરપુર માત્રામાં હોય છે. આ કૈલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન એ, બી અને ઝિંકનો...

સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા 0

ડિલીવરી પછી પેટ પરથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે ૩ ઘરેલુ ઉપચાર

ડિલીવરી પછી પેટ પરથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે ૩ ઘરેલુ ઉપચાર ગુજજુમિત્રો, મહિલાઓ ને બાળક ની ડિલીવરી પછી પેટ પરના સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા ઘણી બધી મહેનત કરવી પડે છે. કેટલીકવાર તો જીવનભર...

બ્રેથવર્ક પ્રાણાયામ ના ફાયદા 0

મનને શાંત રાખવાની કળા : અજમાવો આ ૫ યોગ ટીપ્સ

મનને શાંત રાખવાની કળા : અજમાવો આ ૫ યોગ ટીપ્સ તે ખૂબ જ અસ્વસ્થ છે? તણાવયુક્ત? કોઈ દુ:ખની ચિંતા? અથવા ફક્ત ચિંતા કરવાની આદત છે? એવું પણ થઈ શકે છે કે તમને માથાનો દુખાવો...

કેળા ના ફાયદા 0

કેળા ના ફાયદા જાણીને તમે પણ કહેશો કે કેળાં છે કસ્તુરી

કેળા ના ફાયદા જાણીને તમે પણ કહેશો કે કેળાં છે કસ્તુરી કેળાં તંદુરસ્તી બકસે છે. જેમાં લોહ અને ફોસ્ફરસ મુખ્ય છે. આ સિવાય પણ તેમા પ્રોટીન, ચરબી, ખનિજ, કાબૉહાઈટર્ડ, કેલ્શિયમ હોય છે. આયુર્વેદિક અનુસાર...

બગીચામાં મળવું અને સતત બીજાની કાળજી લેવી એમાં ફરક છે 0

માથાનો દુખાવો દૂર કરવાના ૮ અકસીર ઉપાય

માથાનો દુખાવો દૂર કરવાના ૮ અકસીર ઉપાય માથાનો દુખાવો એક એવી તકલીફ છે જે સામાન્ય રીતે અનેક લોકોને થાય છે. મોટાભાગે આ દુખાવો સાધારણ આસહજતા ઉત્પન્ન કરે છે પરંતુ કેટલીકવાર તે અસહ્ય પણ થઈ...

માસિક નિયમિત કરવા શું કરવું 0

અનિયમિત માસિક ના ૧૦ કારણો : જાણો નિયમિત કરવા શું કરવું

અનિયમિત માસિક ના ૧૦ કારણો : જાણો નિયમિત કરવા શું કરવું ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલના કારણે મહિલાઓમાં સ્ટ્રેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ માનસિક તાણના કારણે સૌથી પહેલા મહિલાઓનું માસિક ચક્ર પ્રભાવિત થાય છે....

સૂંઠ પાવડર 0

જાણો કે તમારા રસોડામાં સૂંઠ પાવડર કેમ હોવો જોઈએ?

જાણો કે તમારા રસોડામાં સૂંઠ પાવડર કેમ હોવો જોઈએ? શિયાળામાં શરદી અને ચેપથી બચવા માટે તમે તમારા આહારમાં ઘણા ખોરાકનો સમાવેશ કરી શકો છો. સૂંઠ પણ તેમાંથી એક છે. પરંતુ અમે તમને સુકા આદુના...

વજન ઓછું કરવાના ઉપાયો 0

વજન ઓછું કરવાના ઉપાય – એક અઠવાડિયામાં ૧૦ કિલો સુધી ઓછું કરો

શું તમે વજન ઓછું કરવાના ઉપાય શોધી રહ્યાં છો? મિત્રો, આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જાગૃત થઈ ગયા છે. જે રીતે રોજ નવી નવી બીમારીઓ સામે આવી રહી છે એવામાં દરેક વ્યક્તિ પાસે જો...