નિરોગી કાયા માટે જીવનમાં આટલા પરિવર્તન કરો

નિરોગી કાયા

નિરોગી કાયા માટે જીવનમાં આટલા પરિવર્તન કરો

▪️ નિરોગી કાયા માટે ફ્રીઝ ના પાણી ની જગ્યા એ માટલાનું પાણી ફાયદા કારક છે.

▪️દાંત સાફ કરવા નમક,બાવળ કે લીમડા નું દાતણ કે આયુર્વેદિક ટુથપેસ્ટ નો ઉપયોગ કરો.

▪️આયુર્વેદિક ની દવા થી રોગ કાબુમાં આવતો હોય તો એલોપેથીક દવા નો ઉપયોગ ન કરો.

▪️ભેંશના ઘી-દૂધ ને બદલે ગાયના ઘી- દૂધનું સેવન કરો.

▪️લીલા શાક-ભાજી, કઠોળ નો રેગ્યુલર ઉપયોગ કરો.

▪️વેજીટેબલ ઘી ને બદલે ચોખ્ખા ઘી નું સેવન કરો.

▪️સિંગતેલ ને બદલે તલ તેલ સેવન કરો.

▪️ચા-કોફી ને બદલે દૂધ છાશ સેવન કરો.

▪️પામોલીન તેલ,વેજીટેબલ ઘી, ની જગ્યા એ તલનું તેલ કે સિંગતેલ નો ઉપયોગ કરો.

▪️તુવેરને બદલે મગ નું સેવન કરો.

▪️બજારુ પીણાં ને બદલે દૂધ,છાશ સેવન કરો.

▪️ખાંડ ને બદલે સાકર – ગોળ નું સેવન કરો.

▪️બટાટા ને બદલે સુરણ સેવન કરો.

▪️મરચાંને બદલે મરીનું સેવન કરો.

▪️મીઠાને બદલે સિંધવનું સેવન કરો.

▪️બહારના ખોરાકને બદલે ઘરનો ખોરાક સેવન કરો .

▪️માંસાહાર ને બદલે ફ્ળો નું સેવન કરો.

▪️મશીનના લોટને બદલે ઘંટીનો લોટ સેવન કરો.

▪️સાંજે 7 વાગ્યા પછી કદાપી ન જમો. તે શક્ય ન હોય તો હલકો ખોરાક લો.

ઊંચાઈ વધારવા શું કરવું જોઈએ? વાંચો ૯ આયુર્વેદિક ઉપચાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *