ગુજ્જુમિત્રો Blog

નિવૃત્તિ કવિતા 0

વિચારવા જેવી વાત : વૃદ્ધ થતા આવડે છે કે માત્ર ઘરડા થયા છો?

વિચારવા જેવી વાત તમે તમારા પૌત્ર પૌત્રી સાથે રમો છો? એમને વાર્તાઓ કહો છો? જેટલુ આવડે એટલુ,એમને લેસન કરવામા મદદ કરો છો? એમને ઉપદેશ આપ્યા સિવાય એમની ઉમરના થઈ એમની સાથે વાતો કરી શકો...

ફુવા કોને કહેવાય? 1

ફુવા કોને કહેવાય? – ગુજરાતી હાસ્ય લેખ

ફુવા કોને કહેવાય? – ગુજરાતી હાસ્ય લેખ ફુવા એક નિવૃત જીજાજી હોય છે. એક જમાનામાં સાસરીયામાં શાહિ પનીરનો સ્વાદ માણ્યો હોય એને હવે બપોરની વધેલી દાળ ગરમ કરીને પીરસી દેવામાં આવે, ત્યારે આવા સંજોગોમાં...

નીલગીરી તેલના ફાયદા 0

પગના તળિયા પર ઘસો : નીલગીરી તેલના પ્રાચીન ફાયદા

પગના તળિયા પર ઘસો : નીલગીરી તેલના પ્રાચીન ફાયદા અને ખૂબ અસરકારક ઉપચાર પ્રાચીન ચાઈનીઝ દવા અનુસાર, દરેક પગ નીચે કમ્પ્રેશન થેરાપી માટે લગભગ 100 પોઈન્ટ છે. ફૂટ મસાજ થેરાપીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય...

અબ્દુલ કલામ 0

ડો.એ.પી.જે.અબ્દુલ કલામ ના જીવન ના અવિશ્વસનીય પ્રસંગો

ડો.એ.પી.જે.અબ્દુલ કલામ ના જીવન ના અવિશ્વસનીય પ્રસંગો ડીડી પોધિગાઈએ શ્રી પીએમ નાયર (નિવૃત્ત IAS અધિકારી, જેઓ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સરના સચિવ હતા) સાથે એક મુલાકાતનું પ્રસારણ કર્યું હતું. લાગણીથી ગૂંગળાતા અવાજમાં તેણે જે...

નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયના 0

પર્યટક અને માછીમાર વચ્ચેનો સંવાદ : સુખી જિંદગી નું રહસ્ય

પર્યટક અને માછીમાર વચ્ચે નો હૃદયસ્પર્શી સંવાદ : સુખી જિંદગી નું રહસ્ય એકવાર એક ગામમાં અમુક પર્યટકો ફરવા ગયા હતાં. એ ગામમાં માછીમારોની વસ્તી હતી. એકવારે એક પર્યટકે અને એક માછીમાર વચ્ચે અમુક ચર્ચા...

મૌન સમજ્યા હોય એ 0

બાળપણ ની પ્રેરણાદાયક કવિતા : એક ઈડરનો વાણીયો

બાળપણ ની પ્રેરણાદાયક કવિતા : એક ઈડરનો વાણીયો એક ઇડરનો વાણીયો, ધુલચંદ એનું નામ ,સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ!રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ,જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ.પણ હિંમત એણે ધરી, મનમાં...

ગરમ પાણી પીવાના ફાયદા 3

ગરમ પાણી પીવાના ફાયદા : કેટલા દિવસમાં કયો રોગ મટાડે

ગરમ પાણી પીવાના ફાયદા જાપાની ડોકટરોના એક જૂથે પુષ્ટિ કરી છે કે ગરમ પાણી અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓના નિરાકરણમાં 100% અસરકારક છે. આ લેખમાં વાંચો કે ગરમ પાણી પીવાના ફાયદા કયા કયા છે અને તે...

હૂંફ આપે એવી 0

હૂંફ આપે એવી મા અને તેના સપૂત દીકરા નો પ્રસંગ

હૂંફ આપે એવી મા નો સપૂત દીકરો : ઘરડી મા અને દીકરા નો પ્રસંગ આજે એ યુવક ફરીથી એની ઘરડી માને નાના બાળકની જેમ એક લાંબી ચાદર જેવા કપડામાં લપેટી, એનો એક છેડો પોતાને...

જૈન ધર્મ વિશે માહિતી 0

શરીરનાં વિવિધ અંગોની તકલીફ માટે જૈન ધર્મના તીર્થંકર ના મંત્રો

શરીરનાં વિવિધ અંગોની તકલીફ માટે જૈન ધર્મના તીર્થંકર ના મંત્રો (ખાસ જૈન લોકો માટે) (01) ૐ હ્રીં શ્રી ઋષભદેવાય નમઃ માથા માટે(02) ૐ હ્રીં શ્રી અજિતનાથાય નમઃ આંખ માટે(03) ૐ હ્રીં શ્રી સંભવનાથાય નમઃ...

મહારાણા પ્રતાપ નો ઈતિહાસ 0

મહારાણા પ્રતાપ નો ઈતિહાસ યુવા પેઢી માટે દીપસ્તંભ છે

મહારાણા પ્રતાપ નો વ્યક્તિગત ઈતિહાસ નામ – કુંવર પ્રતાપ જી (શ્રી મહારાણા પ્રતાપ સિંહ જી) જન્મ – 9 મે, 1540 એ.ડી. જન્મસ્થળ – કુંભલગઢ, રાજસ્થાન પુણ્યતિથિ – 29 જાન્યુઆરી, 1597 એ.ડી. પિતા- શ્રી મહારાણા...