ગુજ્જુમિત્રો Blog

નિરોગી કાયા 0

નિરોગી કાયા માટે જીવનમાં આટલા પરિવર્તન કરો

નિરોગી કાયા માટે જીવનમાં આટલા પરિવર્તન કરો ▪️ નિરોગી કાયા માટે ફ્રીઝ ના પાણી ની જગ્યા એ માટલાનું પાણી ફાયદા કારક છે. ▪️દાંત સાફ કરવા નમક,બાવળ કે લીમડા નું દાતણ કે આયુર્વેદિક ટુથપેસ્ટ નો...

રામ મંદિર પર સુંદર નિબંધ 0

રામ મંદિર પર સુંદર નિબંધ : પરીક્ષાની તૈયારી

રામ મંદિર પર સુંદર નિબંધ : પરીક્ષાની તૈયારી પરિચય: વિશ્વભરના કરોડો હિન્દુઓના હૃદયમાં રામ મંદિરનું મહત્ત્વનું સ્થાન છે. તે વિશ્વાસ, એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભારતના ઈતિહાસમાં એક ઐતિહાસિક...

વાળ જાડા કરવાના ઉપાય 0

વાળ જાડા કરવાના ઉપાય – ઘરે બનાવવાના ૪ હેર પેક

વાળ જાડા કરવાના ઉપાય – ઘરે બનાવવાના ૪ હેર પેક ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે વાળ જાડા કરવાના ઉપાય શેર કરી રહી છું. ઘરે બનાવવાના આ ૪ હેર પેક સસ્તા અને સરળ છે. આજે...

ઊંચાઈ વધારવા શું કરવું જોઈએ 0

ઊંચાઈ વધારવા શું કરવું જોઈએ? વાંચો ૯ આયુર્વેદિક ઉપચાર

ઊંચાઈ વધારવા શું કરવું જોઈએ? વાંચો ૯ આયુર્વેદિક ઉપચાર માબાપ ને બાળકો ની ઊંચાઈ વધવાની ચિંતા રહેતી હોય છે. કારણકે એક ઉમર પછી તેણે વધારવી મુશ્કેલ છે. તેથી હું અહીં તમને તેના ૯ ઘરેલુ...

હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ 0

હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશન નો જમાનો

હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશન નો જમાનો આજની હાઈ-ફાઈઅને વાઈ-ફાઈ જનરેશન નેશું ખબર કે -‘અમારા જમાનામાં પણકેવી જાતની કોમ્પ્યુટર “ટેકનોલોજીઓ” હતી !’ બાપા ની બે ધોલ પડેઅથવા નિશાળ માંમાસ્તર કાન આમળે કે..’તરત જ અમારી આખી...

અમદાવાદની પોળોની A to Z યાદી 0

અમદાવાદની પોળોની A to Z યાદી

અમદાવાદની પોળોની A to Z યાદી પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે.આ અમદાવાદની પોળોની A-Z યાદી છે. આ પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની...

સારા આરોગ્ય માટે 0

સારા આરોગ્ય માટે જૈવિક ઘડિયાળ પર આધારિત દિનચર્યાનું પાલન કરો

સારા આરોગ્ય માટે જૈવિક ઘડિયાળ પર આધારિત દિનચર્યાનું પાલન કરો 🔸 સવારે 3 થી 5 – (જીવન બળ ખાસ કરીને ફેફસામાં હોય છે) થોડું હૂંફાળું પાણી પીવો, ખુલ્લી હવામાં ચાલો અને પ્રાણાયામ કરો. શરીર...

સ્મશાનમાં મૃતદેહ ને બાળવા 0

સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી કેમ લઈ જવાય છે?

સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે? બહુ જ જુઝ માણસોને ખબર હશે, કે સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે. આપણાં પુર્વજ રૂષિ-મુનિઓએ...

ચા કોફી પીવાથી નુકસાન 0

ચા કોફી પીવાથી શું નુકસાન થાય છે?

ચા કોફી પીવાથી શું નુકસાન થાય છે? : ચા અને કોફીની ઘાતક આડઅસર ચા અને કોફી માં જોવા મળતા રસાયણોથી થતા નુકસાન: 🔸 🔸1) કેફીન: ઊર્જા અને કાર્યક્ષમતા ઘટાડે છે. કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ...

દિલની વાત 0

રતન ટાટા : હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું

રતન ટાટા : હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું જ્યારે ભારતીય અબજોપતિ રતનજી ટાટાનેરેડિયો પ્રસ્તુતકર્તા એટેલિફોન ઇન્ટરવ્યુમાં પૂછ્યું…? સર જ્યારે તમને જીવન ની સૌથી ખુશી ની ક્ષણ મળી ત્યારે તમને શું યાદ છે…?...