હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશન નો જમાનો
હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશન નો જમાનો આજની હાઈ-ફાઈઅને વાઈ-ફાઈ જનરેશન નેશું ખબર કે -‘અમારા જમાનામાં પણકેવી જાતની કોમ્પ્યુટર “ટેકનોલોજીઓ” હતી !’ બાપા ની બે ધોલ પડેઅથવા નિશાળ માંમાસ્તર કાન આમળે કે..’તરત જ અમારી આખી...
હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશન નો જમાનો આજની હાઈ-ફાઈઅને વાઈ-ફાઈ જનરેશન નેશું ખબર કે -‘અમારા જમાનામાં પણકેવી જાતની કોમ્પ્યુટર “ટેકનોલોજીઓ” હતી !’ બાપા ની બે ધોલ પડેઅથવા નિશાળ માંમાસ્તર કાન આમળે કે..’તરત જ અમારી આખી...
અમદાવાદની પોળોની A to Z યાદી પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે.આ અમદાવાદની પોળોની A-Z યાદી છે. આ પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની...
સારા આરોગ્ય માટે જૈવિક ઘડિયાળ પર આધારિત દિનચર્યાનું પાલન કરો 🔸 સવારે 3 થી 5 – (જીવન બળ ખાસ કરીને ફેફસામાં હોય છે) થોડું હૂંફાળું પાણી પીવો, ખુલ્લી હવામાં ચાલો અને પ્રાણાયામ કરો. શરીર...
સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે? બહુ જ જુઝ માણસોને ખબર હશે, કે સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે. આપણાં પુર્વજ રૂષિ-મુનિઓએ...
ચા કોફી પીવાથી શું નુકસાન થાય છે? : ચા અને કોફીની ઘાતક આડઅસર ચા અને કોફી માં જોવા મળતા રસાયણોથી થતા નુકસાન: 🔸 🔸1) કેફીન: ઊર્જા અને કાર્યક્ષમતા ઘટાડે છે. કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ...
રતન ટાટા : હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું જ્યારે ભારતીય અબજોપતિ રતનજી ટાટાનેરેડિયો પ્રસ્તુતકર્તા એટેલિફોન ઇન્ટરવ્યુમાં પૂછ્યું…? સર જ્યારે તમને જીવન ની સૌથી ખુશી ની ક્ષણ મળી ત્યારે તમને શું યાદ છે…?...
તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે તમારાં અહીં આજ પગલાં થવાનાં,ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે.ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,ફૂલોનીય નીચી નજર થઇ ગઇ છે. શરમનો કરી ડોળ સઘળું...
પપ્પા માટે બે લાઈન કહું કે આખું પુસ્તક લખું? પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા….. એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું….. એની કમર દુખવાની કે હ્રદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન...
એક વણઝારી ઝીલણ ઝીલતી’તી : ગુજરાતી લોકગીત ની ગાથા ગુજરાતીમાં લોકગીતો કંઠોપકંઠ ગવાતાં આવ્યાં છે. એટલે સ્વાભાવિક રીતે ભળતા શબ્દોનો ફેરફાર થઈ જતો હોય છે. એમાં અર્થ અને ભાવ સમજ્યા વગર લોકો ગાયા કરે...
અજીર્ણ એટલે કે ભૂખ ન લાગવી પણ એક બીમારી છે – વાંચો અકસીર ઉપાય 📌 જમતા પહેલા આદુની કચુંબર સહેજ સિંધવ-મીઠું નાખીને ખાવાથી અજીર્ણ મટે છે. 📌 ફુદીનાના રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે...