માનવું કે તમે ટાટા છો …
ગુજ્જુમિત્રો, ગુજરાતના સાહિત્યનું એક પ્રચલિત નામ છે, ગુણવંત શાહ. હાલમાં મને તેમની એક કવિતા વાંચવા મળી. મને ખૂબ જ ગમી. વિચાર્યું કે મારા ગુજ્જુમિત્રો સાથે આ કવિતા શેર કરું જેનું નામ છે… માનવું કે...
ગુજ્જુમિત્રો, ગુજરાતના સાહિત્યનું એક પ્રચલિત નામ છે, ગુણવંત શાહ. હાલમાં મને તેમની એક કવિતા વાંચવા મળી. મને ખૂબ જ ગમી. વિચાર્યું કે મારા ગુજ્જુમિત્રો સાથે આ કવિતા શેર કરું જેનું નામ છે… માનવું કે...
ગુજ્જુમિત્રો આજે હું તમને ભારતના ૧૨ ગામડાઓની આશ્ચર્યજનક વાતો જણાવીશ . તમને ખબર છે કે ભારતના ગામડા ભારતની સંસ્કૃતિની શાન છે. આપણાં દેશની સુંદરતા અને ગરિમા ના પ્રતીક સમય આ ગામડાઓ માંથી અમુક ગામડાં...
ગુજ્જુમિત્રો, કેમ છો? આજે હું તમને અમુક હઠીલા રોગના આયુર્વેદિક ઉપચાર જણાવી રહી છું. આયુર્વેદ ભારતનો પ્રાચીન ચિકિત્સાશાસ્ત્ર છે. આપણાં ઋષિમુનિઓ જેઓ હજારો વર્ષો સુધી પહાડો પર કે જંગલમાં તપસ્યા કરતાં, તેમણે પ્રાકૃતિક તત્ત્વો...
કાગળ ક્યારેય રોતાં નથીબસ એ માનવી ને રોવડાવી દે છેપછી એ ભલે ને પ્રેમપત્ર હોય,રિઝલ્ટ હોય કે પછી મેડિકલ રિપોર્ટ!
માનવી પોતાની ભૂલને“ભૂલ” નથી,એ સાબિત કરવામાંપોતાનું અમૂલ્ય જીવન ખર્ચી નાખે છે.
ગુજ્જુમિત્રો, ઘર-સંભાળના ૨૫ સરળ ઉપાય – આ લેખમાં હું તમને ૨૫ એવા ઉપાય જણાવી રહી છું જે તમારા ઘરની ઘણી બધી તકલીફોનો ઈલાજ જાતે જ કરી લેવા માટે મદદ કરશે. આ ઉપાયને અજમાવી જુઓ...
ગુજ્જુમિત્રો, સ્વસ્થ રહો મસ્ત રહો – આ પોસ્ટમાં હું અમુક એવી નાની-નાની ટિપ્સ લખી રહી છું જે બહુ જ અસરકારક છે. મારી સલાહ છે કે તેને ધ્યાનથી વાંચો અને કોઈપણ બીમારીમાં દવા લેતા પહેલા...
તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ. સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો. થાક લાગે તેના...
ગુજ્જુમિત્રો, આજે હું આ લેખમાં તમને મારા બાની કિચન ટિપ્સ જણાવી રહી છું. મારા બા પોતાના અનુભવથી ઘણું બધું શીખ્યા છે. તેઓ જીવનમાં અવનવા પ્રયોગો કરીને, તેમના વડીલોથી શીખીને અને પોતાની સૂઝબૂઝથી દુનિયાદારીને જોઈને...
પ્રાર્થના શબ્દોથી નહિ… દિલથી થવી જોઈએ,કારણ કે ભગવાન એનું પણ સાંભળે છે,જે બોલી નથી શકતા..