Tagged: inspirational post

આભારી રહો 0

સુખી જીવનનો એક જ મંત્ર છે : આભારી રહો

સુખી જીવનનો એક જ મંત્ર છે : આભારી રહો આભારી રહો કે તમારી પાસે પહેલેથી જ તમારી ઈચ્છા હોય તે બધું નથી,જો તમે બધુ હોત, તો આગળ શું જોવાનું રહેશે? જ્યારે તમે કંઈક જાણતા...

સાસરે જાય ત્યારે 0

દીકરી સાસરે જાય ત્યારે સાચી સલાહ આપો

સાસરે કેવી રીતે રહેવું તેના વિષે દીકરીને સાચી સલાહ આપો આજે આપણે દીકરી માટે સાસરુ કેવું શોધી એ છીએ?? બધું સુખ હોય- પૈસાદાર હોય- જમાઈ સંસ્કારી હોય- ભણેલો હોય. દેખાવડો હોય- સારા પગારની નોકરી...

અલગ અલગ ઉંમરમાં મમ્મી તરફ જોવાનો બાળકનો દ્રષ્ટિકોણ 0

અલગ અલગ ઉંમરમાં મમ્મી તરફ જોવાનો બાળકનો દ્રષ્ટિકોણ

અલગ અલગ ઉંમરમાં મમ્મી તરફ જોવાનો બાળકનો દ્રષ્ટિકોણ ઉંમર ૨ વર્ષ મારી મમ્મીને કોઈએ જોઈ કે?મને મારી મમ્મી જોઈએ છે મારી મમ્મી ક્યાં ગઈ હશે? ઉંમર ૫ વર્ષ અરે મમ્મી ક્યાં છે તું?હું જાઉં...

ઈસ્ત્રીવાળા એ આપ્યો ઈમાનદારી વિશે અણમોલ પાઠ 0

ઈસ્ત્રીવાળા એ આપ્યો ઈમાનદારી વિશે અણમોલ પાઠ

ઈસ્ત્રીવાળા એ આપ્યો ઈમાનદારી વિશે અણમોલ પાઠ આજે… સાંજે… શાંતિ થી હું TV જોતો હતો…. ત્યાં… અમારા ઈસ્ત્રી વાળા ભાઈ આવ્યા…દરેક વખતની જેમ ગણી ને કપડાં લીધા… અને ગણી ને કપડાં આપ્યા….. તેની નોટમા...

એલ. ટી. શ્રોફ 0

એલ. ટી. શ્રોફ : બિઝનેસમેન થી મહાત્માનો સફર

એલ. ટી. શ્રોફ : બિઝનેસમેન થી મહાત્માનો સફર મારા ઓફિસ બિલ્ડીંગની બહાર વરસાદને કારણે ભીના થયેલા પગથિયા ઉતરતા આ મહાત્માને મે રમૂજ કરતા કહ્યું: મહારાજ..! મારો હાથ ઝાલો, હેઠાં ઉતારું…લપસશો ને પગ ભાંગશે તો...

તમારા ભણવાનો ખર્ચો 0

શું તમારા ભણવાનો ખર્ચો દર્દી ચૂકવશે?

શું તમારા ભણવાનો ખર્ચો દર્દી ચૂકવશે? દસ વર્ષ પહેલા તે દિવસે મને થોડું આમ મગજમાં ચચરી ગયેલું, થોડું ખૂંચી ગુયેલું એ ડોકટર સાથે કન્સલ્ટિંગ વખતે એ ડોકટરે કહેલું કે એના બાપે ચાર વીઘાનું ખેતર...

પ્રેરક સુવિચાર 0

પ્રેરક સુવિચાર : સવારમાં વાંચવા અને વિચારવા યોગ્ય

પ્રેરક સુવિચાર : સવારમાં વાંચવા અને વિચારવા યોગ્ય વિશ્વાસનો અથૅ એ નથી કે હું જે ઇચ્છીશ તે જ ભગવાન કરશે ,પણ વિશ્વાસ નો અથૅ એ છે કે ભગવાન એ જ કરશે જે મારા માટે...

સ્વદેશી અપનાવો 0

આપણી જીવનશૈલી સુધારો, પશ્ચિમના દેશોની નકલ ના કરો

આપણી જીવનશૈલી સુધારો, પશ્ચિમના દેશોની નકલ ના કરો ગુજજુમિત્રો, આપણા પાસે ભારતીય સંસ્કૃતિ નો ખજાનો છે. પ્રાચીન સમય થી ભારતીય જીવનશૈલી હમેશા મનુષ્ય માટે લાભદાયક રહી છે. પણ આપણે તોએ પશ્ચિમી દેશોની નકલ કરવામાં...

ગુરુજી ની સંતવાણી 0

પ. પૂ. ડોંગરેજી મહારાજ ના જ્ઞાનઝરણાં

પ. પૂ. ડોંગરેજી મહારાજ ના જ્ઞાનઝરણાં તપ કરો. તપ કરો.ભગવાન સર્વ પ્રકારનું સુખ આપે તો પણ એ સર્વ પ્રકારનું સુખ ભોગવશો નહિ.બહુ સુખ ભોગવવાથી તન અને મન બગડે છે.થોડું દુઃખ ભોગવી રોજ તપ કરો.સમજીને...

ગુજરાતી નવલિકા 0

ડૉ.આઇ.કે.વીજળીવાળા લિખિત ખાનદાની – ગુજરાતી નવલિકા

ડૉ.આઇ.કે.વીજળીવાળા લિખિત ખાનદાની – ગુજરાતી નવલિકા “હલ્લો! વીજળીવાળા સાહેબ બોલે છે? ” ફોન પર કોઈનો ગભરાટ ભર્યો અવાજ સંભળાયો. સવારના સાડાસાત વાગ્યા હતા. ફોન કરનાર માણસ ખરેખર ખૂબજ ચિંતામાં હોય એવું લાગતું હતું. ફોન...