પ્રેરક સુવિચાર : સવારમાં વાંચવા અને વિચારવા યોગ્ય

પ્રેરક સુવિચાર

પ્રેરક સુવિચાર : સવારમાં વાંચવા અને વિચારવા યોગ્ય

વિશ્વાસનો અથૅ એ નથી કે હું જે ઇચ્છીશ તે જ ભગવાન કરશે ,
પણ વિશ્વાસ નો અથૅ એ છે કે ભગવાન એ જ કરશે જે મારા માટે સારું હશે..!!
🙏શુભસવાર

હક વગરનું લેવાનું મન થાય ત્યારે મહાભારત ની શરૂઆત થાય છે,
અને હક નું હોવા છતાં છોડવાનું મન થાય ત્યારે રામાયણ ની શરૂઆત થાય છે..!!
🙏શુભસવાર 🙏

ભાવ, અભાવ ને પ્રભાવ.!
આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે,
ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો.!
અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો.!
પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે..!!
🙏શુભસવાર 🙏

આપણે એવા સમય મા જીવી રહ્યા છીએ
કે જેમાં લોકો પોતાને ખુશ રાખવા કરતાં…
બીજા લોકોને કઇંક દેખાડી દેવા માં
પોતાની જીંદગી નો સમય ખર્ચી નાખે છે.

દીકરી સાસરે જાય ત્યારે સાચી સલાહ આપો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *