Tagged: informative Gujarati post

રામ મંદિર પર સુંદર નિબંધ 0

રામ મંદિર પર સુંદર નિબંધ : પરીક્ષાની તૈયારી

રામ મંદિર પર સુંદર નિબંધ : પરીક્ષાની તૈયારી પરિચય: વિશ્વભરના કરોડો હિન્દુઓના હૃદયમાં રામ મંદિરનું મહત્ત્વનું સ્થાન છે. તે વિશ્વાસ, એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભારતના ઈતિહાસમાં એક ઐતિહાસિક...

ઊંચાઈ વધારવા શું કરવું જોઈએ 0

ઊંચાઈ વધારવા શું કરવું જોઈએ? વાંચો ૯ આયુર્વેદિક ઉપચાર

ઊંચાઈ વધારવા શું કરવું જોઈએ? વાંચો ૯ આયુર્વેદિક ઉપચાર માબાપ ને બાળકો ની ઊંચાઈ વધવાની ચિંતા રહેતી હોય છે. કારણકે એક ઉમર પછી તેણે વધારવી મુશ્કેલ છે. તેથી હું અહીં તમને તેના ૯ ઘરેલુ...

અમદાવાદની પોળોની A to Z યાદી 0

અમદાવાદની પોળોની A to Z યાદી

અમદાવાદની પોળોની A to Z યાદી પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે.આ અમદાવાદની પોળોની A-Z યાદી છે. આ પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની...

સ્મશાનમાં મૃતદેહ ને બાળવા 0

સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી કેમ લઈ જવાય છે?

સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે? બહુ જ જુઝ માણસોને ખબર હશે, કે સ્મશાનમાં મૃતદેહ ને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે. આપણાં પુર્વજ રૂષિ-મુનિઓએ...

ચા કોફી પીવાથી નુકસાન 0

ચા કોફી પીવાથી શું નુકસાન થાય છે?

ચા કોફી પીવાથી શું નુકસાન થાય છે? : ચા અને કોફીની ઘાતક આડઅસર ચા અને કોફી માં જોવા મળતા રસાયણોથી થતા નુકસાન: 🔸 🔸1) કેફીન: ઊર્જા અને કાર્યક્ષમતા ઘટાડે છે. કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ...

વણઝારી ઝીલણ ઝીલતી’તી 0

એક વણઝારી ઝીલણ ઝીલતી’તી : ગુજરાતી લોકગીત ની ગાથા

એક વણઝારી ઝીલણ ઝીલતી’તી : ગુજરાતી લોકગીત ની ગાથા ગુજરાતીમાં લોકગીતો કંઠોપકંઠ ગવાતાં આવ્યાં છે. એટલે સ્વાભાવિક રીતે ભળતા શબ્દોનો ફેરફાર થઈ જતો હોય છે. એમાં અર્થ અને ભાવ સમજ્યા વગર લોકો ગાયા કરે...

પપ્પા માટે બે લાઈન કહું કે આખું પુસ્તક લખું? 0

જનરેશન ગેપ પર અવલોકન : ૪૦ વર્ષની ઉંમર ના લોકોને અર્પણ

જનરેશન ગેપ પર અવલોકન : ૪૦ વર્ષની ઉંમર ના લોકોને અર્પણ એક વાત કહું મિત્રો? ના ન પાડતા મિત્રો, જનરેશન ગેપ પર આ મેસેજ જેટલી મરજી હોય એટલા લોકોને મોકલો, કેમ કે આપણી ઉમરના...

હાર્ટ એટેક 0

હાર્ટ એટેક વિષે ખોટી માન્યતાઓ અને સાચી હકીકતો

હાર્ટ એટેક વિષે ખોટી માન્યતાઓ અને સાચી હકીકતો હાર્ટ એટેક હમણાં ટોક ઓફ ટાઉન છે.. આજકાલ હાર્ટ એટેક વિષે સાચી ખોટી બહુ બધી માન્યતાઓ પ્રચલિત છે પણ તેની સાચી હકીકતો કોઈ નથી કહેતું. ચાલો...

સ્કૂલમાં અભ્યાસ કરતા 0

પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતા દરેક બાળક ના માબાપે આટલું જરૂર કરવું

પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતા દરેક બાળક ના માબાપે આટલું જરૂર કરવું જો તમારા બાળકો ધોરણ ૧ થી ૫ માં ભણતા હોય તો.. ૧) રોજ રાત્રે સૂતી વખત ઘડિયા બોલાવો બાળકોનું ગણિત કાચું હોવાનું મુખ્ય...

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત 0

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત “જેમ મીઠા વગરનું ભોજન લૂખું તેમ કહેવત વગરનું બોલવું લૂખું” અરબીમાં આ કહેવત જાણીતી છે. મતલબ કે કહેવત વગરની ભાષા તૂરી લાગે, કોઈ મીઠાશ...