Category: તંદુરસ્તીની ચાવી
ગુજ્જુમિત્રો, કેમ છો? આજે હું તમને અમુક હઠીલા રોગના આયુર્વેદિક ઉપચાર જણાવી રહી છું. આયુર્વેદ ભારતનો પ્રાચીન ચિકિત્સાશાસ્ત્ર છે. આપણાં ઋષિમુનિઓ જેઓ હજારો વર્ષો સુધી પહાડો પર કે જંગલમાં તપસ્યા કરતાં, તેમણે પ્રાકૃતિક તત્ત્વો...
ગુજ્જુમિત્રો, સ્વસ્થ રહો મસ્ત રહો – આ પોસ્ટમાં હું અમુક એવી નાની-નાની ટિપ્સ લખી રહી છું જે બહુ જ અસરકારક છે. મારી સલાહ છે કે તેને ધ્યાનથી વાંચો અને કોઈપણ બીમારીમાં દવા લેતા પહેલા...
ગુજ્જુમિત્રો, આજે આ લેખમાં હું તમને શરીરની બિનજરૂરી ચરબીને દૂર કરવાના ૮ ઉપાય વિષે જણાવવાની છું. મારા માટે તંદુરસ્ત શરીર એ છે જેમાં સ્ફૂર્તિ અને ચપળતા હોય, જેમાં રોગ ના હોય, જેમાં પીડા ના...
ગુજ્જુમિત્રો, આ લેખમાં હું મારા દાદીમાનો અમૃત ઉકાળો વિષે જણાવવાની છું. હાલની મહામારી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે આપણે તેના પ્રતિકાર માટે સજ્જ રહેવાનું છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ જેટલી સારી...
કેમ છો ગુજ્જુમિત્રો? કોવિડ ૧૯ ના સમયગાળાએ આપણને એ વિચારવા માટે પ્રેરિત કર્યા છે કે આપણે આરોગ્યપ્રદ ખોરાક ખાઈને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીએ. ખોરાકના આરોગ્યપ્રદ હોવાનું એક માપદંડ છે, ORAC મૂલ્ય. તો આજે આપણે...
ગુજ્જુમિત્રો, આજે આખું વિશ્વ કોવિડ ૧૯ ની મહામારીથી ઝઝૂમી રહ્યું છે. જીવનશૈલીમાં પરિવર્તન કરવાની સાથે સાથે ઘરેલુ ઉપચાર થી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આજે ભારત જેવા દેશમાં જ્યાં...
ગુજ્જુમિત્રો, કેમ છો? હવે લોકડાઉન ધીરેધીરે ખૂલી રહ્યું છે અને કોરોના વાયરસ સાથે જીવવાની તૈયારી કરવાની છે. આ લેખમાં હું અમુક એવા નુસખા લખી રહી છું જે રામબાણ ઈલાજ જેવા છે. ભારતીય મસાલામાં સ્વાસ્થ્ય...
ઘરે જ બનાવો તમારું સેનિટાઇઝર ગુજ્જુમિત્રો, કોવિડ 19 ની પરિસ્થિતિએ આપણને એક નવી જ જીવનશૈલી સાથે પરિચિત કરી દીધાં છે. આ જીવનશૈલી પ્રમાણે એકબીજાને મળવું એ પ્રેમની અભિવ્યક્તિ નથી, એકબીજાથી દૂર રહેવું એ છે...
આપણાં ફ્રીજમાં પડેલો બરફનો ટુકડો માત્ર શરબતમાં કામ આવે છે, એવું નથી. આ સાધારણ વસ્તુ જેને હંમેશાં આપણે ઉનાળામાં જ ઉપયોગી માનીએ છીએ, તે હકીકતમાં તો પ્રાથમિક સારવાર કરવાનું એક અગત્યનું સાધન છે. આ...
મારાં પ્રિય ગુજ્જુમિત્રો, આ લેખમાં તમને માનવશરીર ની અવનવી વાસ્તવિકતાઓ જાણવા મળશે. તમને સમજાશે કે માનવ શરીર અદ્ભૂત છે અને વૈજ્ઞાનિકો તેને જાણીને શા માટે અચંબો પામી રહ્યા છે. મને આશા છે કે આ...