બધાં ને પ્રિય રહેવાનું રહસ્ય
બધાં ને પ્રિય રહેવાનું રહસ્ય અત્તરની શીશી ગમે તેટલીમહેકતી હોયપતંગિયા તેના પરકદી નથી બેસતા. જેટલા ઓરીજીનલ રહેશોએટલા જ પ્રિય રહેશો. શેરમાર્કેટના બાદશાહ રાકેશ ઝુનઝુનવાલા એ કહેલી વાતો
બધાં ને પ્રિય રહેવાનું રહસ્ય અત્તરની શીશી ગમે તેટલીમહેકતી હોયપતંગિયા તેના પરકદી નથી બેસતા. જેટલા ઓરીજીનલ રહેશોએટલા જ પ્રિય રહેશો. શેરમાર્કેટના બાદશાહ રાકેશ ઝુનઝુનવાલા એ કહેલી વાતો
જૈન સ્થાનકવાસી પ્રતિક્રમણ જૈન સ્થાનકવાસી ના સુજ્ઞ શ્રાવક અને શ્રાવિકા માટે સમગ્ર વર્ષ દરમિયાન (ખાસ કરીને પર્યુષણ દરમિયાન) કરવાના પ્રતિક્રમણ ના MP3 ઓડીયો (ઈલાબેન સંઘવી ના સ્વરે) અહીં આ મેસેજ માં આપવામાં આવ્યા છે....
જીવનમાં ચાર સિદ્ધાંતો જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે… પહેલું અનુકુળ થવું, બીજુ મનગમતું મૂકવું, ત્રીજું ઘસાવું અને ચોથું સહન કરવું .!!! નવી પેઢીના બાળકો અને જૂની પેઢી ના વડીલો વચ્ચે ફરક
ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચે પ્રશ્નોત્તરી ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું અનેચારેય આશ્રમોના ધર્મો સમજાવ્યા. ઉદ્ધવજી પ્રશ્નો પૂછે છે અને ભગવાન શ્રીકૃષ્ણ જવાબ આપે છે. 🔴શમ એટલે શું ?બુદ્ધિ ને પરમાત્મામાં સ્થાપવી તે...
શંકાનું કોઈ સમાધાન નથી શંકાનું કોઈ સમાધાન નથી,ચારિત્ર્યનું કોઇ પ્રમાણ નથી,મૌનથી મોટું કોઈ સાધન નથીઅને શબ્દોથી તીખું કોઈ બાણ નથી. કાનમાં બહેરાશ જેવું લાગે તો અજમાવી જુઓ આ પાંચ ઉપાય
જો જીવનભર મફતના ભાવમાં નિરોગી રહેવું હોય તો આવતાં ચોમાસામાં તમારા ઘરમાં આ 15 આયુર્વૈદિક વૃક્ષ કે વેલા વાવો – જાણી લો એના ફાયદા… 🍃 ગળો (ગીલોય) : તમામ રોગ માટે🍃 ડોડી (ખરખોડી, જીવંતિકા)...
નવી પેઢીના બાળકો અને જૂની પેઢી ના વડીલો વચ્ચે ફરક નવી પેઢીના સંતાનોને વેકેશનમાં બહાર ફરવું વધારે ગમે છે., તેથી હવે તેઓ વેકેશનમાં મામાને ઘેરે જવાની જિદ્દ કરતાં નથી… કોઈ એમના ઘરે પણ મહેમાન...
જૈન ધર્મ ની ક્ષમાપના એક સાઇકોથેરપી પણ છે મિચ્છામિ દુક્કડં નામનો મહામંત્ર : અમેરિકામાં રેડિકલ ફરગીવનેસની ક્લિનિકો તમારી આંખો બંધ કરો અને એ વ્યક્તિને યાદ કરો જેણે તમને બહુ હેરાન કર્યા છે. આ વ્યક્તિનો...
સાતમ-આઠમ તો અમારી હતી : જૂની મીઠી યાદો સાતમ આઠમ તો અમારી હતી એય ને બીજ ત્રીજથી જ લોટનામોટા મોટા દેણા મુકાઈ જાયઆજુબાજુ વાળાના વેલણપાટલા ઉધાર,મા લેવાઈ જાય..!!! સાતમ આઠમ તો અમારી હતી એમાય...
કૃષ્ણ ને ઘરમાં લાવવા સેહલા છે,પણ,એને હૃદય માં પધરાવવા તો,રાધા થવું પડે… કૃષ્ણ ને શોધવા સેહલા છે,પણસ્વયં ને એનામાં સમાવવા તો ,મીરા થવું પડે… કૃષ્ણ ને ભોગ લગાવવો સહેલો છે,પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો...