Tagged: inspirational post

યાદશક્તિ વધારવા માટે શું કરવું 0

કલ્પનાની પાંખે બેસીને ઊંચી ઉડાન ભરો : કલ્પના શક્તિનો જાદુ

કલ્પનાની પાંખે બેસીને ઊંચી ઉડાન ભરો : કલ્પના શક્તિનો જાદુ જ્યારે તમે સવારે ઉઠો ત્યારે પ્રથમ વસ્તુ એ જરૂરી છે કે તમે ખૂબ ખુશ હોવ. ખુશખુશાલ પથારીમાંથી ઉઠો–આભા-પ્રેમભરી, ખુશખુશાલ, આશાથી ભરપૂર– જાણે તમે સંપૂર્ણ...

સમજવા જેવી એક વાત 0

માણસના જીવનની ચાર પ્રકારની રોટલી : સમજવા જેવી એક વાત

માણસના જીવનની ચાર પ્રકારની રોટલી : સમજવા જેવી એક વાત એક પાર્કમાં બે ચાર વૃદ્ધ મિત્રો બેઠા હતા, ત્યાં રોટલીની વાત નીકળી. ત્યારે એક મિત્રે કહ્યું – શું તમે જાણો છો કે રોટલીના કેટલા...

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત 0

નવી પેઢીના બાળકો અને જૂની પેઢી ના વડીલો વચ્ચે ફરક

નવી પેઢીના બાળકો અને જૂની પેઢી ના વડીલો વચ્ચે ફરક નવી પેઢીના સંતાનોને વેકેશનમાં બહાર ફરવું વધારે ગમે છે., તેથી હવે તેઓ વેકેશનમાં મામાને ઘેરે જવાની જિદ્દ કરતાં નથી… કોઈ એમના ઘરે પણ મહેમાન...

રાકેશ ઝુનઝુનવાલા 0

શેરમાર્કેટના બાદશાહ રાકેશ ઝુનઝુનવાલા એ કહેલી વાતો

શેર માર્કેટ ના બાદશાહ રાકેશ ઝુનઝુનવાલા એ કહેલી અદભૂત વાતો રાકેશ ઝુનઝુનવાલાને કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું. નીચે તેમના દ્વારા કહેલી અમુક વાતો રજૂ કરું છું.  1. મને ખ્યાલ છે કે મારી પાસે લોકો...

નિવૃત્તિ કવિતા 0

વિચારવા જેવી વાત : વૃદ્ધ થતા આવડે છે કે માત્ર ઘરડા થયા છો?

વિચારવા જેવી વાત તમે તમારા પૌત્ર પૌત્રી સાથે રમો છો? એમને વાર્તાઓ કહો છો? જેટલુ આવડે એટલુ,એમને લેસન કરવામા મદદ કરો છો? એમને ઉપદેશ આપ્યા સિવાય એમની ઉમરના થઈ એમની સાથે વાતો કરી શકો...

અબ્દુલ કલામ 0

ડો.એ.પી.જે.અબ્દુલ કલામ ના જીવન ના અવિશ્વસનીય પ્રસંગો

ડો.એ.પી.જે.અબ્દુલ કલામ ના જીવન ના અવિશ્વસનીય પ્રસંગો ડીડી પોધિગાઈએ શ્રી પીએમ નાયર (નિવૃત્ત IAS અધિકારી, જેઓ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સરના સચિવ હતા) સાથે એક મુલાકાતનું પ્રસારણ કર્યું હતું. લાગણીથી ગૂંગળાતા અવાજમાં તેણે જે...

નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાયના 0

પર્યટક અને માછીમાર વચ્ચેનો સંવાદ : સુખી જિંદગી નું રહસ્ય

પર્યટક અને માછીમાર વચ્ચે નો હૃદયસ્પર્શી સંવાદ : સુખી જિંદગી નું રહસ્ય એકવાર એક ગામમાં અમુક પર્યટકો ફરવા ગયા હતાં. એ ગામમાં માછીમારોની વસ્તી હતી. એકવારે એક પર્યટકે અને એક માછીમાર વચ્ચે અમુક ચર્ચા...

કાજળનું જળ ના થાય 0

કળિયુગ નો સમય : જાણો જીવનમાં શું વધ્યું અને શું ઘટ્યું?

કળિયુગ નો સમય : જાણો આપણા જીવનમાં શું વધ્યું અને શું ઘટ્યું? આજના પરિવર્તન યુગમાં શું શું વધ્યુ ૧ સૌ પ્રથમ કુટુંબ ટુંકુ થયુ૨ વ્યવહાર ટુંકા થયા૩ સંબંધો ટુંકા થયા૪ વય ટુંકી થઇ૫ ઉંઘ...

સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે 0

સ્ત્રી ના વખાણ કરીએ એટલા ઓછા : નારી તું નારાયણી

સ્ત્રી ના વખાણ કરીએ એટલા ઓછા : નારી તું નારાયણી 🔴સ્ત્રી નો ઉપકાર આપણે તો શુ ભગવાન પણ ચુકવી શકતા નથી. સ્ત્રી એટલે બુદ્ધિ થી વિચારો તો સમજ બહાર નુ વ્યક્તિત્વ, અને જો પ્રેમ...

સ્વચ્છતા અભિયાન 0

ઘર ના સ્વચ્છતા અભિયાન થી પ્રેરિત સ્વ નું સફાઈ અભિયાન

ઘર ના સ્વચ્છતા અભિયાન થી પ્રેરિત સ્વ નું સફાઈ અભિયાન કચરો કાઢવો હોય તો વાળતા વાળતા આગળ જવું પડે ને પોતું કરવું હોય તો પાછળ ! વાત ગમી ગઇ. કેવી સૂચક પ્રક્રિયા છે !...