Category: તંદુરસ્તીની ચાવી

દાદીમાના રામબાણ ઘરેલુ ઉપચાર 0

ચામડી પર સફેદ ડાઘાના રોગ કરોળિયા ની આયુર્વેદિક સારવાર

ચામડી પર સફેદ ડાઘાના રોગ કરોળિયા ની આયુર્વેદિક સારવાર – તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે. – તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં ભેળવી ડાઘવાળી...

ડાયાબિટીસ માટે 0

ડાયાબિટીસ માટે અકસીર ઉકાળો : સસ્તો અને સરળ ઈલાજ

ડાયાબિટીસ માટે અકસીર ઉકાળો : સસ્તો, સરળ અને અસરકારક ઈલાજ ઉકાળા ની સામગ્રી કલોંજી – 100 ગ્રામઘઉનો લોટ – 100 ગ્રામજવ – 100 ગ્રામઝાડનો ગુંદર – 100 ગ્રામ ઉકાળા ની વિધિ આ બધી વસ્તુઓને...

સોરાયસીસ નો ઉપચાર 0

ચામડી ના દારૂણ રોગ સોરાયસીસ નો ઘરેલુ ઉપચાર

ચામડી ના દારૂણ રોગ સોરાયસીસ નો ઘરેલુ ઉપચાર સોરાયસીસ (psoriasis) ચામડીનો દારુણ રોગ છે. એમાં ભયંકર ખંજવાળ આવે છે. ત્વચા પર શુષ્ક, જાડા અને ઉભા થયેલા પેચ એ સોરાયસીસના સૌથી સામાન્ય લક્ષણ છે. આ...

ગર્ભાવસ્થા દરમિયાન 0

ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીનું આચરણ : ૧૫ સરળ નિર્દેશો

ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રી નું આચરણ કેવું હોવું જોઈએ? ગુજજુમિત્રો, ગર્ભાવસ્થા દરમ્યાન સગર્ભા સ્ત્રી એ કેવું આચરણ કરવું જોઈએ જેથી બાળક સ્વસ્થ રહે અને સારા ગર્ભસંસ્કાર મળે. ધ્યાનથી વાંચો આ લેખ અને તમારું શું...

નાકમાં ગાયના ઘી ના ટીપાં નાખવાના ૬ અદ્ભુત ફાયદા 0

નાકમાં ગાયના ઘી ના ટીપાં નાખવાના ૬ અદ્ભુત ફાયદા

નાકમાં ગાયના ઘી ના ટીપાં નાખવાના ૬ અદ્ભુત ફાયદા નાકમાં ગાયના ઘીના 2-3 ટીપા નાખવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થાય છે. આ માટે ઘી ને પીગાળવું અને તાપમાન ઓછું થાય પછી માથું પાછળ ની...

શીળસ ના ઘરગથ્થુ ઉપચાર 0

શીળસ ના અકસીર અને સરળ ઘરગથ્થુ ઉપચાર અજમાવી જુઓ

શીળસ ના અકસીર અને સરળ ઘરગથ્થુ ઉપચાર : અજમાવી જુઓ ગુજજુમિત્રો, શીળસ ને શીતપિત્ત અથવા Urticaria કહેવાય છે. નાના બાળકો થી લઈને મોટા લોકો માં જોવા મળતો આ રોગ ખાસ કરીને એલર્જી ને કારણે...

જીરા નું પાણી બનાવવાની રીત 0

હાઇડ્રોથેરાપી : જીરા નું પાણી બનાવવાની રીત અને તેના ફાયદા

હાઇડ્રોથેરાપી : જીરા નું પાણી બનાવવાની રીત મિત્રો, જીરા નું પાણી બનાવવાની રીત ખૂબ જ સરળ છે. એક લીટર પાણીમાં એક થી દોઢ ચમચી જીરું ઉકાળો. જ્યારે 750 ગ્રામ પાણી રહી જાય તો તેને...

સાચી રે મારી સત્ય 0

નવરાત્રી ના ગરબા અને પિત્ત દોષ દૂર કરવામાં તેનું મહત્વ

નવરાત્રી ના ગરબા અને પિત્ત દોષ દૂર કરવામાં તેનું મહત્વ નવરાત્રી પિત્ત પ્રકોપની ઋતુ છે નવરાત્રીનો સમય એ શરદ ઋતુનો સમય છે. શરદ ઋતુ એ શરીરમાં સ્વાભાવિક રીતે “પિત્ત પ્રકોપ”ની ઋતુ છે. વર્ષા ઋતુમાં...

નાગરવેલ ના ફાયદા 0

વિટામિન ની ગોળી જેવા નાગરવેલ ના અગણિત ફાયદા

નાગરવેલ ના અગણિત ફાયદા જાણો અને નિયમિત સેવન કરો મિત્રો, નાગરવેલ ના ફાયદા મોં ને લગતી બધી બીમારી ને દૂર કરે છે અને ત્યાં સુધી કે કેન્સર થી પણ બચાવે છે. પેટની તકલીફો, શરદી,...

કાન નો દુખાવો 0

કાન નો દુખાવો થાય ત્યારે અજમાવો આ અકસીર ઘરેલુ ઉપચાર

કાન નો દુખાવો થાય ત્યારે અજમાવો આ અકસીર ઘરેલુ ઉપચાર કાન નો દુખાવો કેમ થાય છે? કાનમાં વેક્સ જામવું ,શરદીના કારણે દુખાવા થવું કે પછી કોઈ પ્રકારની એલર્જી કે ઈંફ્કશન થવું આ એક સામાન્ય...