આભ વરસે તો છત્રી લઉ પણ નયન વરસે તો શું કરું?

નયન વરસે તો શું કરું

આભ વરસે તો છત્રી લઉ પણ નયન વરસે તો શું કરું?

આભ વરસે તો હું છત્રી લઈ લઉ
પણ નયન વરસે તો હું શું કરું ?

સિંહ ગરજે તો હું ભાગી યે જઊ ,
પણ કોઇક નો અહંકાર ગરજે તો હું શું કરું ?

પગમાં કાટો ખટકે તો કાઢી લઊં ,
પણ કોકની વાત મનમાં ખટકે તો હું શું કરું ?

પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,
પણ વેદના છલકે તો શું હું કરું ?

રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉં ,
પણ તમે રસ્તો બદલી નાખો તો હું શું કરું ?

ગોળ અને તલના લાડુ ખૂબ જ ગુણકારી છે : જાણો ફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *