ગુજ્જુભાઈ ની અક્કલ એક નંબર

બેંકમાં ઇન્ટરવ્યૂ

ગુજ્જુભાઈ ની અક્કલ એક નંબર

ગુજ્જુભાઈ ની મિત્રતા શા માટે જરુરી છે… કારણકે ગુજ્જુભાઈ ની અક્કલ બેજોડ હોય છે.

એક વ્યક્તિ ને પોતાનો જુના ધરે પડેલો, સિંગલ બેડ 10 કિલોમીટર દુર, પોતા ના નવા ઘરે ટ્રાન્સફર કરવો હતો..

તેણે સામાન ફેરવવા માટે મજુર ને બોલાવ્યા, પરંતુ તે લોકો જેટલુ ભાડુ નવા ધરે બેડ પહોંચાડવા નુ કહેતા હતા, એટલી તો લગભગ બેડ ની કિંમત હતી…

થાકી હારી ને તે વ્યક્તિએ પોતાના ગુજ્જુભાઈ મિત્ર ને ફોન કર્યો, તેના મિત્ર એ જે સલાહ આપી,

તે સાંભળી ને પેલો વ્યક્તિ તે ગુજ્જુભાઈ મિત્ર ના પગે પડી ગયો…

ગુજ્જુભાઈ મિત્ર એ કહયુ કે એ બેડ તુ એક મોબાઇલ મારફતે OLX પર વહેચવા મુકી દે,

અને ધરની બીજી કોઈ વ્યક્તિ ના મોબાઈલ દ્વારા OLX પર ખરીદી લે, અને તેનુ પેમેન્ટ PAYTM દ્રારા કરી દે

પછી OLX વાળા ફ્રી હોમ ડીલેવરી કરી જાશે અને

PAYTM વાળા 10% કેશબેક આપશે…

બોલો ગુજ્જુભાઈ ની જય હો!

વાંચો : વાળ કાળા ભમ્મર રાખવાનું રહસ્ય

નોંધ : મિત્રો, આ એક જોક છે અને ક્યારેય આવું કરવું નહીં. OLX કે PAYTM નો દુરુપયોગ ના કરવો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *