મારા જીવનના સત્યના પ્રયોગો

ગુજરાતી હાસ્ય લેખ

બે દિવસ પહેલાં જ ‘સત્યના પ્રયોગો’ પુસ્તક વાંચ્યું.

ખૂબ પ્રેરણા મળી. નક્કી કર્યું કે ગાંધીજીની લાઈફનો પ્રથમ ગુણ ‘સત્ય’ નો અમલ કરવો જ છે.

ગઈ કાલે પત્નીને સત્ય કહી જ દીધું કે, સવારે બનાવેલી ‘ચા’ મોળી હતી, બપોરે બનાવેલું ઊંધિયું સાવ ભંગાર હતું અને સાંજે બનાવેલી ખીચડીમાં મીઠું જ ન હતું.

આજે ગાંધીજીની લાઈફના બીજા ગુણનો અનુભવ થઈ રહ્યો છે – “ઉપવાસ”.

😁😀😃

To read more jokes click here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *