ડાયાબિટીસ માટે અકસીર ઉકાળો : સસ્તો અને સરળ ઈલાજ
![ડાયાબિટીસ માટે](https://gujjumitro.com/wp-content/uploads/2020/08/herbal-remedy-1-960x500.jpg)
ડાયાબિટીસ માટે અકસીર ઉકાળો : સસ્તો, સરળ અને અસરકારક ઈલાજ
ઉકાળા ની સામગ્રી
કલોંજી – 100 ગ્રામ
ઘઉનો લોટ – 100 ગ્રામ
જવ – 100 ગ્રામ
ઝાડનો ગુંદર – 100 ગ્રામ
ઉકાળા ની વિધિ
આ બધી વસ્તુઓને પાચ કપ પાણીમાં મેળવી દો .આ મિશ્રણને દસ મિનિટ સુધી ઉકાળો. ઠંડુ પડે એટલે ગરણીથી ગાળીને કાચના જગમાં કે બોટલમાં ભરી દો. એક અઠવાડિયા સુધી ભૂખ્યા પેટે રોજ સવારે આ ઉકાળો પોણો કપ પીવો .
ફાયદો
ડાયાબિટીસને જડમૂળથી દૂર કરવા માટે આ ઉકાળો ખૂબ ફાયદાકારક છે.