Tagged: wisdom

તણાવ દૂર કરવાના ઉપાયો 0

સુખી જીવનના સોનેરી નિયમો

ગુજ્જુમિત્રો હું આજે તમારી સાથે સુખી જીવનના સોનેરી નિયમો શેર કરી રહી છું. હું ખુદ આમાંના અમુક નિયમોનું પાલન કરું છું. મારો અનુભવ છે કે નાનકડા પરિવર્તનથી જીવન નાની-નાની ખુશીઓથી ભરાઈ જાય છે. જેમ...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

અભિમાનીને કોણ સમજાવે?

“જ્ઞાની” માણસ ને સમજાવી શકાય છે, “અજ્ઞાની” માણસ ને પણ સમજાવી શકાય છે, પરંતુ “અભિમાની” માણસ ને કોઈ સમજાવી શકતું નથી. તેને તો “સમય” જ સમજાવે છે.

વાતમાં થોડું ગળપણ રાખવું! 0

સુખ એટલે શું?

આ લેખમાં તમને સુખની સાચી પરિભાષા જાણવા મળશે. હું પૂર્ણપણે માનું છું કે સાચું સુખ આપણી અંદર છે. આપણાં મિત્રો અને પરિવારના સ્નેહમાં છે. જ્યારે તમે આ વાંચો ત્યારે ખુદને પૂછજો કે તમારા માટે...

સાસુ અને વહુ 0

મૂંઝાય છે શું મનમાં…

મૂંઝાય છે શું મનમાં, સમય જતાં વાર નથી લાગતી, કાંકરાને રેતીમાં બદલાતા, વાર નથી લાગતી, પ્રેમથી જીવન જીવી લેજો મિત્રો, હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી… gujjumitro.com