અભિમાનીને કોણ સમજાવે?

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ

“જ્ઞાની” માણસ ને સમજાવી શકાય છે,

“અજ્ઞાની” માણસ ને પણ સમજાવી શકાય છે,

પરંતુ “અભિમાની” માણસ ને કોઈ સમજાવી શકતું નથી.

તેને તો “સમય” જ સમજાવે છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *