Tagged: informative post

અખંડ ભારત 0

અખંડ ભારત નું વિભાજન કેટલીવાર અને ક્યારે થયું હતું?

અખંડ ભારત નું વિભાજન કેટલીવાર અને ક્યારે થયું? તમારામાંથી કેટલાને ખબર છે કે…..અખંડ ભારત નું વિભાજન કેટલી વખત થયું? જવાબ છે, બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 👉 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ...

કીમો થેરાપી 0

કેંસર ની કીમો થેરાપી માં વાળ કેમ ઉતરી જાય છે?

કેંસર ની કીમો થેરાપી માં વાળ કેમ ઉતરી જાય છે? કેમોથેરાપી, અથવા કીમો, કેન્સરના કોષોની વૃદ્ધિને રોકવા અથવા ધીમી કરવા માટે દવાઓનો ઉપયોગ છે.કેન્સરના કોષો ખૂબ જ ઝડપથી વિભાજિત થવાનું વલણ ધરાવે છે –...

અછબડા નો ઉપચાર 0

તમારા ઘરમાં આ ૧૫ આયુર્વેદિક છોડ જરૂર થી વાવો

જો જીવનભર મફતના ભાવમાં નિરોગી રહેવું હોય તો આવતાં ચોમાસામાં તમારા ઘરમાં આ 15 આયુર્વૈદિક વૃક્ષ કે વેલા વાવો – જાણી લો એના ફાયદા… 🍃 ગળો (ગીલોય) : તમામ રોગ માટે🍃 ડોડી (ખરખોડી, જીવંતિકા)...

સેવન કરતા પહેલા બદામ પલાળવી શા માટે જરૂરી છે? 0

સેવન કરતા પહેલા બદામ પલાળવી શા માટે જરૂરી છે?

સેવન કરતા પહેલા બદામ પલાળવી શા માટે જરૂરી છે? મને ઘણાં લોકો આ સવાલ પૂછે છે કે સેવન કરતા પહેલા બદામ પલાળવી શા માટે જરૂરી છે? ચાલો આજે તમને આ લેખમાં તેનો સીધો અને...

રુધિર ના ઘટકો 0

લોહી ગંઠાવાના લક્ષણો કયા કયા છે?

લોહી ગંઠાવાના લક્ષણો કયા કયા છે? લોહી ગંઠાવાના લક્ષણો બહુ અગત્ય ના છે. લોહી ગંઠાવાનું મોટેભાગે નીચલા હાથપગમાં બને છે. થ્રોમ્બોસિસના સૌથી સામાન્ય ચિહ્નોમાંનું એક પગમાં સોજો છે. ઉપરાંત, પગમાં ખંજવાળ વધી શકે છે...

યાદશક્તિ કેવી રીતે વધારવી 0

ભણતા વિદ્યાર્થીઓ ની યાદશક્તિ કેવી રીતે વધારવી – ૨ સરળ પ્રયોગ

યાદશક્તિ કેવી રીતે વધારવી – જાણો સરળ અને અચૂક ઉપાયો સારી અને ઝડપી યાદશક્તિ માટે આપણે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ, મજબૂત અને સ્વસ્થ રહેવું પડશે. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને મજબૂત થયા...