હાથ પગમાં ખાલી ચડવી : કારણો અને ઉપાયો

હાથ પગમાં ખાલી ચડવી

જો હાથ અને પગમાં કળતર થવું કે ખાલી ચડવી

હાથ પગમાં ખાલી ચડવી આ સમસ્યાના કારણો શું છે? અંગ સુન્ન થવાનું કે કળતર થવાનું મુખ્ય કારણ ત્યાં રક્ત પરિભ્રમણનો અભાવ છે. જ્યારે શરીરના કોઈપણ ભાગમાં લાંબા સમય સુધી દબાણ રહે છે અથવા રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે ન થાય તો શરીરના જ્ઞાનતંતુઓ પ્રભાવિત થવા લાગે છે. આ કારણે શરીરના અંગોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને રક્ત પરિભ્રમણ થતું નથી, જેના કારણે તે ભાગોમાં કળતર થવા લાગે છે અથવા તે સુન્ન થઈ જાય છે.

ઉપાયો

ઉપાયો

🔸1. જો તમારા હાથ-પગ સુન્ન થઈ ગયા હોય તો એક મોટા વાસણમાં હૂંફાળું પાણી લો અને તેમાં સેંધાનું મીઠું નાખો. પછી તેમાં જડના ભાગને લગભગ 10 મિનિટ સુધી પલાળી રાખો. આમ કરવાથી ઘણી રાહત મળશે.

🔸2. 1 ચમચી તજ અને મધ મિક્સ કરીને થોડા દિવસો સુધી સવારે તેનું સેવન કરો.

🔸3. જ્યારે હાથ-પગ સુન્ન થઈ જાય છે ત્યારે ઓલિવ અથવા સરસવના તેલને ગરમ કરીને હાથ-પગની માલિશ કરવાથી નસો ખૂલે છે અને રક્ત પરિભ્રમણ વધે છે અને શરીર સ્વસ્થ થાય છે.

🔸4. નિયમિત વ્યાયામ કરો.

પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતા દરેક બાળક ના માબાપે આટલું જરૂર કરવું

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *